શોધખોળ કરો

FD interest rates: આ 7 બેંક 3 વર્ષની FD પર આપે છે શાનદાર વ્યાજ, જાણો તેના વિશે 

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે.

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડી કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા વિવિધ બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણી લો. નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકોની સરખામણીમાં FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય રીતે બેંકો લાંબી મુદતવાળી એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે. જ્યારે ટૂંકા ગાળાની એફડી પર પ્રમાણમાં ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને વિવિધ બેંકો દ્વારા 3 વર્ષની FD પર ઓફર કરવામાં આવતા FD પરના વ્યાજ દરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

HDFC બેંક

HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ખૂબ  જ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકમાં FD કરાવી શકો છો. 

ICICI બેંક 

ICICI બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર અન્ય બેંકની સરખામણીએ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે ICICI  બેંકમાં FD કરાવી શકો છો. 


કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક પણ એફડી પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા બેંકમાં સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

ફેડરલ બેંક 

ફેડરલ બેંકમાં પણ વ્યાજ દર સારા છે. આ બેંકમાં  3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને અન્ય બેંકોની સરખામણીએ સૌથી વધુ વ્યાજ આપે છે.  

બેંક ઓફ બરોડા 

બેંક ઓફ બરોડા 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. એસબીઆઈ બેંક બાદ બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સારુ વ્યાજ આપે છે.  જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડામાં  FD કરાવી શકો છો. 

શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget