શોધખોળ કરો

FD interest rates: આ 7 બેંક 3 વર્ષની FD પર આપે છે શાનદાર વ્યાજ, જાણો તેના વિશે 

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે.

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડી કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા વિવિધ બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણી લો. નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકોની સરખામણીમાં FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય રીતે બેંકો લાંબી મુદતવાળી એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે. જ્યારે ટૂંકા ગાળાની એફડી પર પ્રમાણમાં ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને વિવિધ બેંકો દ્વારા 3 વર્ષની FD પર ઓફર કરવામાં આવતા FD પરના વ્યાજ દરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

HDFC બેંક

HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ખૂબ  જ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકમાં FD કરાવી શકો છો. 

ICICI બેંક 

ICICI બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર અન્ય બેંકની સરખામણીએ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે ICICI  બેંકમાં FD કરાવી શકો છો. 


કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક પણ એફડી પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા બેંકમાં સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

ફેડરલ બેંક 

ફેડરલ બેંકમાં પણ વ્યાજ દર સારા છે. આ બેંકમાં  3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને અન્ય બેંકોની સરખામણીએ સૌથી વધુ વ્યાજ આપે છે.  

બેંક ઓફ બરોડા 

બેંક ઓફ બરોડા 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. એસબીઆઈ બેંક બાદ બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સારુ વ્યાજ આપે છે.  જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડામાં  FD કરાવી શકો છો. 

શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
6830 રન અને 127 વિકેટ... IPL વચ્ચે આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
Embed widget