શોધખોળ કરો

FD interest rates: આ 7 બેંક 3 વર્ષની FD પર આપે છે શાનદાર વ્યાજ, જાણો તેના વિશે 

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે.

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD ભારતમાં રોકાણનો શાનદાર વિકલ્પ છે. કોઈ જોખમ ન હોવાના કારણે FD પર લોકોનો વિશ્વાસ ઘણો સારો છે. આ જ કારણ છે કે આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડી કરે છે. જો તમે પણ FD લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા વિવિધ બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરો વિશે જાણી લો. નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકોની સરખામણીમાં FD પર વધુ વ્યાજ દર ઓફર કરે છે. સામાન્ય રીતે બેંકો લાંબી મુદતવાળી એફડી પર વધુ વ્યાજ ઓફર કરે છે. જ્યારે ટૂંકા ગાળાની એફડી પર પ્રમાણમાં ઓછા વ્યાજ દરો ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને વિવિધ બેંકો દ્વારા 3 વર્ષની FD પર ઓફર કરવામાં આવતા FD પરના વ્યાજ દરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

HDFC બેંક

HDFC બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર ખૂબ  જ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે HDFC બેંકમાં FD કરાવી શકો છો. 

ICICI બેંક 

ICICI બેંક સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે. આ વ્યાજ દર અન્ય બેંકની સરખામણીએ સારા છે. જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે ICICI  બેંકમાં FD કરાવી શકો છો. 


કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંક પણ એફડી પર ખૂબ જ સારુ વ્યાજ આપે છે. કોટક મહિન્દ્રા બેંકમાં સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.6 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

ફેડરલ બેંક 

ફેડરલ બેંકમાં પણ વ્યાજ દર સારા છે. આ બેંકમાં  3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.7 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.2 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય નાગરિકોને 6.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 7.25 ટકા વ્યાજ દર ઓફર કરે છે.એસબીઆઈ વરિષ્ઠ નાગરિકોને અન્ય બેંકોની સરખામણીએ સૌથી વધુ વ્યાજ આપે છે.  

બેંક ઓફ બરોડા 

બેંક ઓફ બરોડા 3 વર્ષની FD પર સામાન્ય નાગરિકોને 6.8 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. એસબીઆઈ બેંક બાદ બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને સારુ વ્યાજ આપે છે.  જો તમે ત્રણ વર્ષ માટે FD કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે બેંક ઓફ બરોડામાં  FD કરાવી શકો છો. 

શું તમે પણ હોટલમાં આપ્યું છે Aadhaar Card? ક્યારેય ન કરો આ ભૂલ, જાણી લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold-Silver Rate: સોનું ચાંદી બંનેના કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget