શોધખોળ કરો

Aadhaar Mobile Number Verify:  UIDAIની નવી સેવા શરુ, ઘરેથી જાણી શકશો આધાર સાથે ક્યો મોબાઈલ નંબર છે લિંક

હવે કયો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારા આધાર સાથે લિંક છે, તેને સરળતાથી વેરિફિકેશન કરી શકશો. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

UIDAI Update: હવે કયો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારા આધાર સાથે લિંક છે, તમે તેને સરળતાથી વેરિફિકેશન કરી શકશો. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.  જેમાં નાગરિકો તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની ચકાસણી કરી શકશે.

હકીકતમાં, આ બાબતો UIDAIના ધ્યાન પર આવી હતી કે આધાર કાર્ડ ધારકોને ખબર નથી કે તેમના આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. આવી સ્થિતિમાં, નાગરિકોને ચિંતા છે કે આધાર પર આવતો OTP અન્ય કોઈ મોબાઈલ નંબર પર તો નથી જઈ રહ્યો. પરંતુ UIDAIની આ સુવિધાને કારણે આધાર ધારકો સરળતાથી તપાસ કરી શકશે કે કયો મોબાઈલ નંબર તેમના આધાર સાથે લિંક છે.

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચકાસવા માટે, વ્યક્તિએ UIDAIની અધિકૃત વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપની મુલાકાત લેવી પડશે અને ઈમેલ/મોબાઈલ નંબરની ચકાસણી પર ક્લિક કરો. આની મદદથી નાગરિકો જાણી શકશે કે કયો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તેમના આધાર સાથે લિંક છે. જો કોઈ અન્ય નંબર આધાર સાથે લિંક હશે તો તેને સરળતાથી ટ્રેસ કરી શકાશે અને આધાર કાર્ડ ધારકો તેમના નંબર અપડેટ કરી શકશે.

જો મોબાઈલ પહેલેથી જ વેરિફાઈડ છે તો મેસેજ આવશે કે દાખલ કરેલ મોબાઈલ નંબર અમારા રેકોર્ડમાં પહેલાથી જ વેરિફાઈડ છે. જો કોઈ નાગરિકને ખબર ન હોય કે આધાર માટે નોંધણી દરમિયાન તેણે કયો મોબાઈલ નંબર આપ્યો છે, તો તે Myaadhaar પોર્ટલ અથવા mAadhaar એપ પર જઈને મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંકો દાખલ કરીને તેને વેરિફાઈ કરી શકે છે. 

ખાનગી સંસ્થાઓ પણ આ કામોમાં આધારનો ઉપયોગ કરી શકશે

કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. પરંતુ હવે સરકારી કચેરી સિવાય ખાનગી સંસ્થાઓ (Non-Government Organisation) દ્વારા ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરવાના નિયમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઈલેક્ટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ મામલે 5 મે 2023 સુધી લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. હાલમાં આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ નિયમોમાં ફેરફાર બાદ ખાનગી સંસ્થાઓ પણ ઓથેન્ટિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકશે.

સરકારનો હેતુ શું છે

આ નિર્ણય પાછળ કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય એ છે કે આનાથી લોકોનું જીવન સરળ બને અને દરેક વ્યક્તિ સુધી સેવાઓ સુલભ બને, જેના કારણે તેનું જીવન સારું બને. કેન્દ્ર સરકારે આ ડ્રાફ્ટ તમામ બિન-સરકારી સંસ્થાઓને મોકલ્યો છે જેઓ આધાર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માંગે છે. આ અંગે તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેને ફરીથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલવામાં આવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય: LPG ને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી
મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય: LPG ને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
4 સભ્યોના પરિવારને ધ્યાનમાં રાખી નક્કી થશે પેન્શન? 8મા પગાર પંચ સમક્ષ પેન્શનરોએ મૂકી આ શરત
4 સભ્યોના પરિવારને ધ્યાનમાં રાખી નક્કી થશે પેન્શન? 8મા પગાર પંચ સમક્ષ પેન્શનરોએ મૂકી આ શરત
નીતા અંબાણી KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત, 40,000 આદિવાસી વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા પ્રેરિત કર્યાં
નીતા અંબાણી KISS હ્યુમેનિટેરિયન એવોર્ડ 2025થી સન્માનિત, 40,000 આદિવાસી વિદ્યાર્થીઓને મોટાં સપનાં જોવા પ્રેરિત કર્યાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
10 ગ્રામ સોનું 1000000 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ₹600000 રૂપિયા સુધી પહોંચશે! રોબર્ટ કિયોસાકીની ખતરનાક ચેતવણી
Embed widget