શોધખોળ કરો

Zomato લાવ્યું નવું ફિચર, હવે ઓર્ડરને શેડ્યૂલ પણ કરી શકાશે, અમદાવાદ સહિત આ શહેરમાં સેવા શરુ

Zomato: ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ Zomato એ ફરી એકવાર એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા તમને તમારા ફૂડને બે દિવસ પહેલા શેડ્યૂલ કરવાની સુવિધા મળશે...

Zomato Launched Scheduling Feature:  ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તાજેતરમાં તેના ગ્રાહકો માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આના દ્વારા ગ્રાહકો તેમના ઓર્ડર અગાઉથી શેડ્યૂલ કરી શકશે. હવે ગ્રાહકોને તેમના ભોજનને બે દિવસ અગાઉથી શેડ્યૂલ કરવાની સુવિધા મળશે. Zomatoનું 'ઓર્ડર શેડ્યુલિંગ ફીચર' ઘણા શહેરોમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, જેને કંપની હવે વધુ વિસ્તારી રહી છે.

આ જાણકારી કંપનીના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે પોતે આપી છે. તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ અંગેની માહિતી શેર કરતા દીપેન્દ્ર ગોયલે લખ્યું - હવે તમે તમારા Zomato ઓર્ડરને શેડ્યૂલ કરી શકશો. હવે તમે તમારા ભોજનનું બે દિવસ અગાઉથી આયોજન કરી શકો છો અને અમે તેને સમયસર પહોંચાડીશું.

આ શહેરોમાં ઓર્ડર શેડ્યૂલ કરવાની સુવિધા ઉપલબ્ધ હશે
આ સાથે દીપન્દર ગોયલે એ પણ માહિતી આપી છે કે હાલમાં કંપની દ્વારા દેશના ઘણા મોટા શહેરો જેમ કે દિલ્હી-NCR, બેંગલુરુ, મુંબઈ, ચંદીગઢ, જયપુર, અમદાવાદ અને લખનઉમાં આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

આવા ઓર્ડર શેડ્યૂલ કરી શકાશે
કંપનીએ હાલમાં માત્ર મોટા ઓર્ડર મૂલ્યો માટે 'ઓર્ડર શેડ્યુલિંગ ફીચર' શરૂ કરી છે, પરંતુ ભવિષ્યમાં તમામ ઓર્ડર માટે તેનો અમલ કરશે. હાલમાં કંપની 1000 રૂપિયાથી વધુના ઓર્ડર પર જ આ સુવિધાનો લાભ આપી રહી છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ રેસ્ટોરાંમાં ઐતિહાસિક રીતે મોટા પ્રમાણમાં ખોરાકનો સ્ટોક હોય છે અને રસોડાની તૈયારીના સમયમાં સુસંગતતા હોય છે. આવી સ્થિતિમાં, આવનારા સમયમાં ઘણા વધુ શહેરો અને રેસ્ટોરાં આ સુવિધા સાથે જોડાશે. અમે આને તમામ ઓર્ડર પર લાગુ કરીશું.

Zomatoએ તાજેતરમાં તેની ઇન્ટરસિટી લિજેન્ડ્સ સેવા બંધ કરી છે
અગાઉ, થોડા દિવસો પહેલા ઝોમેટોએ તેની ઇન્ટરસિટી લિજેન્ડ્સ સેવા તાત્કાલિક બંધ કરવાની જાહેરાત કરી હતી. આ વિશે માહિતી આપતાં કંપનીના સીઈઓ દીપેન્દ્ર ગોયલે લખ્યું હતું કે ઝોમેટો લિજેન્ડ્સ પર અપડેટ - બે વર્ષના પ્રયાસો પછી, પ્રોડક્ટ માર્કેટમાં ફિટ ન થઈ શકી, અમે નિર્ણય લીધો છે કે અમે આ સેવાને તાત્કાલિક બંધ કરવા જઈ રહ્યા છીએ . આ પહેલા જુલાઈ મહિનામાં કંપનીએ લિજેન્ડ્સ સર્વિસને થોડા દિવસો માટે બંધ કરી દીધી હતી અને તેમાં ફેરફાર કરવાની વાત કરી હતી. પરંતુ હવે નફો ન મળવાને કારણે કંપનીએ આ સેવા બંધ કરી દીધી છે. Zomato એ વર્ષ 2022 માં ઇન્ટરસિટી લિજેન્ડ સેવા શરૂ કરી હતી.

આ પણ વાંચો...

FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Excise Policy Cases: કેસ પર નિવેદન ન આપવું, ફાઇલ પર હસ્તાક્ષર ન કરવા, જાણો કઇ શરતો પર કેજરીવાલને મળ્યા જામીન
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
Arvind Kejriwal Bail: કેજરીવાલને જામીન મળવા પર સિસોદિયાએ ગણાવી સત્યની જીત, જાણો સુનીતા કેજરીવાલે શું કહ્યુ?
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
શું વાસણોમાં રહેલા ડિટર્જન્ટથી પણ કેન્સર થઈ શકે છે? જરૂર જાણી લો જવાબ
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
રાજકોટ મનપાની ઘોર બેદરકારી, ગટરના તૂટેલા ઢાંકણાથી બાઈક સ્લીપ થતા એકનું મોત
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
Embed widget