શોધખોળ કરો

Zomatoનો IPO 19-22 જુલાઈની વચ્ચે ખુલશે, 70-72 રૂપિયા પ્રતિ શેર ઇશ્યૂ પ્રાઈઝ હોઈ શકે છે

ઝોમેટોએ હાલમાં જ 55-60 રૂપિયાના મૂલ્ય પર શેર વેચીને ફંડ મેળવ્યું હતું.

ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPOની તારીખ નક્કી થઈ ગઈ છે. કંપનીનો ઈશ્યૂ 19-22 જુલાઈની વચ્ચે આવશે. તેના એક શેરની કિંમત 70-72 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. 21 જુલાઈના રોજ બકરીઈદ હોવાને કારણે ઇશ્યૂ 4 દિવસ સુધી ખુલો રહેશે. કંપની આ આઈપીઓ દ્વારા 9375 કરોડ રૂપિયા એકત્ર કરશે.

ફેસ વેલ્યૂ 1 રૂપિયા હશે

આ શેરની ફેસ વેલ્યૂ 1 રૂપિયા હશે. રિટેલ અને એચએનઆઈ માટે 25 ટકા હિસ્સો અનામત છે. અપર લિમિટ એટલે કે 72 રૂપિયા પ્રમાણે કંપનીની વેલ્યૂએશન 56200 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઝોમેટોનો આઈપીઓ માટે એપ્રિલમાં સેબી પાસે ડ્રાફ્ટ જમા કરાવ્યો હતો અને વિતેલા સપ્તાહે તેને મંજૂરી મળી ગઈ હતી.

આ છે શેર હોલ્ડર

આ કંપનીમાં અન્ય શેર હોલ્ડરમાં ઉબર, અલીપે, એન્ટફિન સિંગાપુર, ઇન્ટરનેટ ફંડ, એસબીઆઈ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ અને તેના સહ સંસ્થાપક દિપિંદર ગોયલ છે. તમામમની પાસે 6-6 ટકાથી વધારે હિસ્સેદારી છે. આમ તો અનલિસ્ટેડ બજારમાં એટલે કે ગ્રે માર્કેટમાં આ શેરની કોઈ વધારે માગ નથી. ગ્રે માર્કેટમાં આ શેરની પ્રાઈજ 78 રૂપિયા આસપાસ બોલાઈ રહી છે. એટલે કે 10-12 ટકા ઉચળીને કારોબાર કરી રહ્યો છે. જેના કારણે આ શેરમાં સારા લિસ્ટિંગ અને નફાની આશા નથી.

55-60 રૂપિયામાં વેચ્યો હતો શેર

ઝોમેટોએ હાલમાં જ 55-60 રૂપિયાના મૂલ્ય પર શેર વેચીને ફંડ મેળવ્યું હતું. ત્યારે તેની વેલ્યૂએશન 40 હજાર કરોડ રૂપિયા હતી. હાલમાં તે 56 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપની IPOમાંથી મળેલ રૂપિયામાંથી 5625 કરોડ રૂપિયા કંપનીને આગળ વધારવા ને અન્ય કંપનીઓ ખરીદવામાં વાપરશે. તેની કુલ આવક નાણાંકીય વર્ષ 2018માં 487 કરોડ રૂપિયા હતી જે 2020-21માં વધીને 2743 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપની હાલમાં 2385 કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહી છે.

આ કંપનીનું પણ ઝોમેટોમાં છે રોકાણ

એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઝોમેટોમાં કોરા મેનેજમેન્ટ, ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ, ફિડેલિટી સહિત ઇન્ફોએજનું રોકાણ છે. તેમાં સૌથી મોટી હિસ્સેદારી (18.4 ટકા) ઇન્ફો એજની છે. જે ઓફર ફોર સેર દ્વારા 375 કરોડ રૂપિયાના શેર વેચશે. કંપની પહેલા ઝોમેટામાં 750 કરોડ રૂપિયાનો OFS લાવવાની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Farmers: ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, આજે ખાતામાં આવશે 3200 કરોડ રૂપિયા
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
Aaj Nu Rashifal: શ્રાવણના સોમવારે આ રાશિ પર રહેશે ભોલાનાથની વિશેષ કૃપા, જાણો 12 રાશિનું ભવિષ્યફળ
Aaj Nu Rashifal: શ્રાવણના સોમવારે આ રાશિ પર રહેશે ભોલાનાથની વિશેષ કૃપા, જાણો 12 રાશિનું ભવિષ્યફળ
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.