શોધખોળ કરો

Arvind Kejriwal News: Cm કેજરીવાલને નહિ રાહત, હજું આ તારીખ સુધી રહેવું પડશે જેલમાં

Arvind Kejriwal News: સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. આ મુજબ સીએમ કેજરીવાલે 20 મે સુધી જેલમાં રહેવું પડશે.

Arvind Kejriwal Judicial Custody: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી વધુ 13 દિવસ માટે લંબાવી છે. એટલે કે નીચલી કોર્ટના આ નિર્ણય મુજબ સીએમ કેજરીવાલે 20 મે સુધી તિહાર જેલમાં રહેવું પડશે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે EDએ 21 માર્ચે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, કોર્ટે તેને 1 એપ્રિલ 2024 ના રોજ ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધો.

 આ પહેલા 23 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. તે દરમિયાન સીએમ કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

 એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ આરોપ લગાવ્યો હતો

 EDનો દાવો છે કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયો છે. EDએ આ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને મુખ્ય આરોપી તરીકે રજૂ કર્યા હતા. આ જ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સાથે સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ સંજય સિંહ જામીન પર બહાર છે.

EDએ એવો પણ દાવો કર્યો હતો કે દારૂ નીતિ કેસમાં એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કર્યો હતો. આ સિવાય અન્ય ઘણી જગ્યાએ પણ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, AAP દ્વારા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટી તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીએમ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ બદલો લેવા માટે સીએમ અરવિંદ કેજરીવાલને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?
વડોદરાની રોઝરી સ્કૂલ વિવાદમાં, હૃદયરોગ પીડિત ધોરણ-5ના વિદ્યાર્થીને પીટી ટીચરે 6 રાઉન્ડ દોડની આપી સજા, જાણો પછી શું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Embed widget