શોધખોળ કરો

Biperjoy cyclone: વાવાઝોડુ બિપરજોયની ભારતમાં અસર શરૂ, 50થી60 કિમીની ઝડપે ફૂકાઇ રહ્યો છે પવન, આ 4 રાજ્યોમાં એલર્ટ

બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે. આગામી બે દિવસમાં તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે પણ માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

Cyclone Biparjoy: બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે. આગામી બે દિવસમાં તે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે પણ માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.

ચક્રવાત બાયપરજોય ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. ગુજરાતના વલસાડમાં દરિયા કિનારે જોરદાર મોજા ઉછળી રહ્યા છે. આ સિવાય ગુજરાતના સુરતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, ડુમસ અને સુવાલીમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જે બાદ 14 જૂન સુધી દરિયાકાંઠાનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ બેનર પોસ્ટર ફાટી ગયા છે. એટલું જ નહીં, પ્રવાસીઓને સાવચેતી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે અને બીચ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ દરિયામાં જવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે.

બાયપરજોયની અસર દેશના ચાર રાજ્યોમાં આગામી 36 કલાકમાં જોવા મળવાનો અનુમાન છે. દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કર્ણાટક-ગોવા-મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4 રાજ્યોમાં તકેદારી રાખવામાં આવી રહી છે. આ કારણે હવામાન વિભાગે માછીમારોને કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ આપી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે માહિતી આપી હતી કે, ચક્રવાત બિપરજોય આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. માછીમારોને પણ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

જણાવી દઈએ કે આ પહેલા આ   વાવાઝોડુ  પૂર્વ-મધ્ય અને નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત હતું. IMD અનુસાર, આ ચક્રવાતી તોફાન કેરળના ચોમાસાને પણ અસર કરી રહ્યું છે, જેના કારણે ચોમાસાની ગતિ સતત ધીમી પડી રહી છે. આગામી 36 કલાકમાં ભારત સહિત પાકિસ્તાન, ઈરાન અને અરબી સમુદ્રને અડીને આવેલા દેશો પર તેની અસર થવાની સંભાવના છે.                                                

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget