શોધખોળ કરો

મુંબઇ: નવાબ મલિકની વધી મુશ્કેલી, સમીર વાનખેડેના પિતાએ કરી દીધો માનહાનિનો કેસ

સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ ફાતરૂજીએ બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે.

ડ્રગ્સ કેસમાં એનસીબી અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આક્ષેપો અને વિવાદોના પગલે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ ફાતરૂજીએ બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે.

 

ડ્રગ્સ કેસમાં એનસીબી અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આક્ષેપો અને વિવાદોના પગલે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ ફાતરૂજીએ બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે. નોંધાયેલા કેસમાં સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક પર ચરિત્ર અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તો સમીર વાનખેડેના વકિલ અર્શદ શેખે આ મામલે જવાબ આપતા કહ્યું કે, નવાબ મલિક વાનખેડેના પરિવાર પર રોજ ખોટા આરોપ લગાવે છે. મલિક તેના પરિવારને ફ્રોડ કહી રહ્યાં છે.અને તેને ધર્મ પર પણ સવાબ ઉઠાવી રહ્યાં છે કે તે હિંદુ નથી. આટલું જ નહીં મલિક તેમની દીકરી યાસ્મીનની પણ કરિયર બરબાદ કરી રહ્યાં છે. જે એક ક્રિમનલ લોયર છે. વાનખેડેના વકીલે કહ્યું કે, મલિક સમીરના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા અને તેની છબી ખરાબ કરી રહ્યાં છે.

 

વાનખેડેના વકીલના જણાવ્યા અનુસાર, માનહાનિના કેસમાં કહેવામાં આવ્યું છે કે, મલિકે સમીર વાનખેડેના પરિવારના સભ્યોના નામ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા અને સામાજિક છબી સાથે પૂર્વગ્રહ પેદા કર્યો છે. વાનખેડેના પિતા ધ્યાનદેવે માંગ કરી છે કે, મલિક, તેમના પક્ષના નેતાઓ અને અન્ય તમામને તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ મીડિયામાં કોઈપણ વાંધાજનક, બદનક્ષીકારક સામગ્રી લખવા, બોલવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.ધ્યાનદેવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે, બંને મલિકના નિવેદનો અને આક્ષેપો, ભલે લેખિત હોય કે મૌખિક, તેમની અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડે છે. આ રીતે કરાયેલા આક્ષેપો અત્યાચારી અને બદનક્ષીભર્યા છે. આ સિવાય ધ્યાનદેવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે નવાબ મલિકના ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં આપવામાં આવેલા તમામ નિવેદનોને વહેલી તકે દૂર કરવામાં આવે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
Advertisement

વિડિઓઝ

Mumbai Rain: મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, રેલવે સેવા થઈ પ્રભાવિત, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : જમીનનું વળતર સારું મળવાના સંકેત
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ જંતુ
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓએ કેટલા લૂંટ્યા?
Anand Murder : આણંદમાં પૂર્વ કાઉન્સિલરની હત્યાથી ખળભળાટ, પોલીસે હાથ ધરી તપાસ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
અમેરિકાના ટેરિફ યુદ્ધ વચ્ચે ભારત-ચીન એક થયા: કૈલાશ માનસરોવર યાત્રાથી લઈ વેપાર સુધી, લેવાયા 10 મોટા નિર્ણયો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
‘રશિયા પાશે ક્રૂડ ખરીદીને શ્રીમંત ભારતીય પરિવારો કરી રહ્યા છે મોજ...’ ભારત પર ટેરિફ મુદ્દે ટ્રમ્પના મંત્રીનો મોટો ખુલાસો
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
અમરેલીના દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારોનું રેસ્ક્યૂ, 11ની શોધખોળ હજુ ચાલુ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
વધુ એક મોટી ડીલ ફાઈનલ! ભારત 62,000 કરોડ રૂપિયામાં 97 તેજસ ફાઈટર જેટ ખરીદશે, ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
જમીન સંપાદન વિવાદો ટાળવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે આ નવી સમિતિ નક્કી કરશે બજાર ભાવ
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
ટ્રંપના ટેરિફ વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી વાંગ યી
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન અને શુભમન ગિલ વાઇસ-કેપ્ટન, સિરાજ અને ઐયરને પડતા મૂકાયા
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ
Embed widget