શોધખોળ કરો
Advertisement
(Source: ECI | ABP NEWS)
ગાંધીનગરમાં ભાજપના હોદ્દેદારોની કમલમ ખાતે બેઠક, દિવાળીમાં વિધાનસભામાં સ્નેહમિલન યોજાશે
ગાંધીનગર: ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને વિધાનસભા વિસ્તારમાં બૂથથી લઈને વિસ્તાર સુધીમાં દિવાળીના તહેવારમાં સ્નહે મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં કારોબારીમાં નિયત કરવામાં આવેલા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામા આવી હતી. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠન દ્વારા યોજાનારા કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion