શોધખોળ કરો

એસટીના કર્મચારીઓની હડતાળ રહી મોકૂફ, વાહન વ્યવહાર મંત્રી સાથેની બેઠકનો આવ્યો સુખદ અંત

પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં વાહન વ્યવહારમંત્રી સાથે ST સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા બાદ સંગઠનો સરકારની વાતચીતથી સંતુષ્ટ થયા હતા

ગાંધીનગરઃ એસટીના કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી હતી. એસટીના કર્મચારીઓ આજ રાતથી હડતાળ પર ઉતરવાના હતા પરંતુ વાહન વ્યવહાર મંત્રી સાથે થયેલી બેઠકનો સુખદ અંત આવ્યો હતો અને એસટીના સંગઠનોએ હડતાળ પરત લેવાની જાહેરાત કરી હતી. પડતર પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં વાહન વ્યવહારમંત્રી સાથે ST સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચા બાદ સંગઠનો સરકારની વાતચીતથી સંતુષ્ટ થયા હતા. બાદમાં હડતાળ મોકૂફ રાખવામાં આવી હતી.

ત્રણેય સંગઠનની સમિતિની લાંબી ચર્ચા થઈ છે. 5 ટકા ડીએ આપવાનું અને બોનસ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે સિવાય ડિસેમ્બર જાન્યુઆરી સુધીમા કોરોના વોરિયર્સને આર્થિક લાભ અપાશે. ઉપરાંત વારસદારોને પણ અન્ય ચૂકવણી કરવામાં આવશે. ડ્રાઇવરોને 1900 અને કંડક્ટરોને 1800 ગ્રેડ પે અપાશે. 7માં પગાર પંચનો બાકી હપ્તો નવેમ્બરમાં ચૂકવવામાં આવશે. એસટી કર્મચારીઓની 18 માંથી 10 માંગણીઓ સંતોષવામાં આવી છે.

ઉપરાંત VCE કર્મચારીઓએ આવતી કાલથી શરૂ થનારી હડતાલ મોકૂફ રાખી હતી. પડતર પ્રશ્નો અંગે VCE આગેવાનો અને પંચાયત મંત્રી વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સપ્તાહમાં મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે જેને લઇને હાલ પુરતી હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. VCEની માંગ છે  કે 15 વર્ષથી કામગીરી કરતા કર્મચારીને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે અને સરકારી ધારાધોરણ લાગુ થાય. મોટાભાગના વિભાગનું કામ કરતાં VCEને વર્ગ-3નો દરજ્જો મળે અને અન્ય સરકારી કર્મચારીઓની જેમ VCEને પણ ભથ્થા મળે તેવી માંગ હતી.

Aryan Khan Bail News: આર્યન ખાનને ન મળી રાહત, કોર્ટે ફગાવી જામીન અરજી

4 જિલ્લાના જ ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરતાં અન્ય ખેડૂતો નારાજ, કિસાન સંઘે પણ સહાય પર ઉઠાવ્યા સવાલ

India Corona Cases: દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget