શોધખોળ કરો

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ પેપર મુલ્યાંકનનો કર્યો બહિષ્કાર, જાણો વિગતે

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પેપર મુલ્યાંકનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન ન કરવાની ચીમકી આપી છે.

ગાંધીનગર: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પેપર મુલ્યાંકનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમણે ધોરણ 10 અને 12ની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન ન કરવાની ચીમકી આપી છે. આ અંગે તેમણે કહ્યું કે, જ્યાં સુધી પડતર પ્રશ્નોનો નિકાલ નહિં આવે ત્યાં સુધી આ કામગીરીથી અળગા રહેશે. આ અંગે તમામ શિક્ષકોને સંઘે આદેશ કર્યો છે. નોંધનિય છે કે, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ માગોને લઈને સંઘ સરકારને રજુઆત કરી રહ્યું છે. 

રખડતા ઢોર નિયંત્રણ વિધેયક મુદ્દે ફેરવિચારણા કરવા મુખ્યમંત્રીને વિનંતી

થોડા દિવસ પહેલાં જ 14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટસત્રના છેલ્લા દિવસે એટલે કે મોડી રાત સુધી 1 એપ્રિલે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયક કાયદો બને તો શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાઇસન્સ લેવું પડશે. લાયસન્સ ના લેનાર માલધારી લોકોને દંડ થશે અને ફરિયાદ પણ નોંધાઈ શકે છે. આ કાયદાની કડક જોગવાઈનો રાજ્યભરમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સી. આર. પાટીલે શું કહ્યુંઃ
માલધારી દ્વારા થઈ રહેલા વિરોધની વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે આ અંગે નિવેદન આપ્યું છે. સી. આર પાટીલે કહ્યું છે કે, આવા કાયદાની જરૂર નથી એવી માગણી મને વાજબી લાગે છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાયદાની જરુરિયાત મુદ્દે ફેરવિચારણા કરવા માટે વિનંતિ કરી છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મને પણ લાગે છે કે મહાનગરપાલિકામાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પૂરતી છે. મારી પાસે સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમણે વિનંતી કરી હતી કે આ વિધેયક કાયદો ના બનવું જોઈએ. મેં મુખ્યમંત્રીને સવારે વિનંતી કરી હતી કે આ કાયદા માટે ફેરવિચારણા કરવી જોઈએ. 

વિધેયકનો થયો વિરોધઃ
રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે. ગુજરાતભર માંથી માલધારી સમાજ દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણાવીને વિરોધ કરી રહ્યા છે. આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ધારાસભ્ય રઘુ દેસાઈ, લાખા ભરવાડ સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

શું છે કાયદામાં જોગવાઈઃ
રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે સરકારે વિધાનસભામાં પાસ કરેલા વિધેયકમાં જોગવાઈ કરાઈ છે કે, શહેરી વિસ્તારોમાં પશુ રાખવા લાઇસન્સ લેવું પડશે અને લાઇસન્સ ધરાવનારે 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવો પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ પણ કરાઇ છે. આ કાયદામાં જેલની સજા અને 1 લાખના દંડ સુધીની કડક જોગવાઈઓ પણ છે. આ કડક કાયદાને લઈને માલધારી સમાજ વિરોધ કરી રહ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
Embed widget