શોધખોળ કરો

ગુજરાતના કયા મોટા ચાર મંદિરો ભક્તો માટે બંધ રહેશે? જાણો કારણ

ગુજરાત સરકારે કોરોના મહામારીના પગલે તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના મંદિરો બંધ રહેશે.

ગુજરાતમાં કોરોના બેકાબૂ છે ત્યારે કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જોકે કોરોના કાબૂમાં આવવાનું નામ જ નથી લેતો. ત્યારે ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ હોવાથી ભીડ ભાડ વધારે ન થાય તેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના મોટા ભાગના મંદિરો બંધ રહેશે. તેમાં દ્વારકા, ડાકોર, શામળાજી અને અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. 24 ઓગસ્ટથી 4 સપ્ટેમબર સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે દર્શનાર્થીઓ મા અંબાના ઓનલાઈન દર્શન કરી શકશે. કોરોના મહામારીના પગલે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કોરોના મહામારીના પગલે તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા ના થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત યાત્રાધામ ડાકોર અને શામળાજી મંદિર પણ ભક્તો માટે બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ઈતિહાસમાં પ્રથમવાર જન્માષ્ટમીના પર્વ પર દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. કોરોના મહામારીના પગલે 13 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે દ્વારકાધીશ મંદિર બંધ કરવામા આવ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Looteri Dulhan: મહેસાણામાં ઝડપાઈ લૂંટેરી દુલ્હન, 15થી વધુ લગ્ન કરી છેતરપિંડી આચરી
Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળ નજીક મકાનમાંથી બોંબ જેવી મળી વસ્તુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
રેલવેમાં એપ્રેન્ટિસના 4000 થી વધુ પદો પર ભરતી, 10 પાસ કરી શકે છે અરજી 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોનાની કિંમતમાં મોટો ઘટાડો, ચાંદી પણ 2000 રુપિયા સસ્તી, જાણો લેટેસ્ટ કિંમત 
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
IND vs SA 2nd Test : કેટલા વાગ્યે શરુ થશે ભારત-સાઉથ આફ્રીકા બીજી ટેસ્ટ,જાણો કઈ ચેનલ અને એપ પર જોશો લાઈવ 
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Ginger Tea: શું આદુવાળી ચા પીવાથી ખરેખર વજન ઘટે ? જાણો આ દાવાને લઈ શું કહે છે રિસર્ચ ?
Embed widget