શોધખોળ કરો

ગુજરાત ભાજપના નેતાઓ માટે ખુશખબર, જાણો આવતા મહિના ક્યાં નિગમ-આયોગમાં થઈ શકે નિમણૂકો ?

ગુજરાતની વિજય રૂપાણી સરકાર આવતા મહિને બિન અનામત આયોગ-નિગમમાં નવા પદાધિકારીઓની નિંમણૂંક કરશે. બિન અનામત આયોગ-નિગમની કારોબારીની મુદ્દત 23 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના નેતાઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતની વિજય રૂપાણી સરકાર આવતા મહિને બિન અનામત આયોગ-નિગમમાં નવા પદાધિકારીઓની નિંમણૂંક કરશે. બિન અનામત આયોગ-નિગમની કારોબારીની મુદ્દત 23 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આયોગમાં ચેરમેન સાથે પાંચ પદાધિકારી નિમાશે જ્યારે નિગમમાં ચેરમેન સાથે સાત પદાધિકારી નિમાશે. આ ઉપરાંત 25 જેટલાં બોર્ડ-નિગમોમાં પણ ઓક્ટોબર- નવેમ્બરમાં નિમણઊક કરાય એવા સંકેત છે. રૂપાણી સરકારે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા 25 જેટલા બોર્ડ- નિગમોમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિંમણૂંકો કરી હતી. તેમની મુદ્દત આગામી ઓક્ટોબર- નવેમ્બરમાં પૂર્ણ થવા જઈ રહી છે. નજીકના ભવિષ્યમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ હોવાથી ભાજપના નેતાઓને ખુશ કરવા આ નિમણૂકો કરાય તેવી શક્યતા છે. બિન અનામત આયોગ- નિગમ ઉપરાંત આદિવાસી, ઓબીસી અને અનુસૂચિત જાતિ જેવા સામાજીક ક્ષેત્રના નિગમોમાં પણ નિમણો કરાશે કે જેથી સહાય વિતરણના નિર્ણયો અટવાય નહીં. ગુજરાત સરકારે કરકસરના ભાગરૂપે તમામ ધારાસભ્યો, પ્રધાનો અને કરાર આધારિત પુનઃનિયુક્તિથી સેવારત અધિકારીઓના પગારમાં એક વર્ષ સુધી 30 ટકાનો કાપ મૂક્યો છે. આ ઉપરાંત 6 લાખ જેટલા સરકારી કર્મચારીઓને એક વર્ષ સુધી મોંધવારી ભથ્થામાં વધારો નહી આપવાનો નિર્ણય કર્યો છે પણ રાજકીય કારણોસર ભાજપમાંથી બોર્ડ- નિગમોમાં નિમણૂંકો થવાની શક્યતા પ્રબળ હોવાનું સૂત્રો જણાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Embed widget