શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 5 ધારાસભ્યોને ભાજપ ફરી મેદાનમાં ઉતારશે ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત શરૂ કરી દીધી છે
![ગુજરાતમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 5 ધારાસભ્યોને ભાજપ ફરી મેદાનમાં ઉતારશે ? Which 5 MLAs who left Congress in Gujarat will be fielded by BJP again? ગુજરાતમાં કોંગ્રેસ છોડીને આવેલા ક્યા 5 ધારાસભ્યોને ભાજપ ફરી મેદાનમાં ઉતારશે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/30133448/BJP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના ઉમેદવારો નક્કી કરવાની ક્વાયત શરૂ કરી દીધી છે.
આ પૈકી ભાજપ કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવેલાં પાંચ પક્ષપલટુ ધારાસભ્યોને ભાજપ ચૂંટણી મેદાને ઉતારે છે કે નહીં તેના પર સૌની નજર છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે અણગમો બતાવેલો પણ ભાજપનાં સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટીકિટ પાકી છે. ભાજપનાં સૂત્રોના મતે. 8 બેઠકો પૈકી જે 5 બેઠકો પર પક્ષપલટુઓની ટીકિટ પાકી માનવામાં આવી રહી છે તેમાં મોરબી, ધારી, અબડાસા, કપરાડા અને કરજણ બેઠકનો સમાવેશ થાય છે. મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠ પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી અને કરજણ બેઠક પર અક્ષય પટેલને ટીકીટ મળવાનું નક્કી હોવાનું ભાજપનું સૂત્રોનું કહેવું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)