શોધખોળ કરો

BSCના 229 વિદ્યાર્થીઓએ એક જ સરખા જવાબ લખ્યા, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શું લીધો મોટો નિર્ણય

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. BSC સેમસ્ટ-2ની પરીક્ષામાં 229 છાત્રોઓ એક જ સરખા જવાબ લખતા આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે. શનિવારે મળેલ પરીક્ષા સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

વર્ષ 2021ની BSC સેમ-2ની પરિક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ એક સરખો લખ્યો હતા તો BSC સેમ-2ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ પણ એક જેવા ઉત્તરવહીમાં પ્રશ્નનોના જવાબ લખ્યા હતા.  બંન્ને વિષયના વિદ્યાર્થીઓએ એક જેવા જવાબ લખ્યાંનું ઉત્તરવહી મૂલ્યાંકન ચકાસણી દરમિયાન સામે આવી હતી. જેથી 229 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને વર્ગખંડના CCTV ફૂટેજ સાત દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપવામાં આવી છે.

 

રાજ્યમા ગરમીમાં લોકોને મળશે રાહત

રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી નાગિરકોને આંશિક રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની સંભાવના નહીંવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો શનિવારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો. શનિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો 42.8 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.

અમદાવાદમાં ગરમીનો પારો 42.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો તો કંડલા એયરપોર્ટ પર શનિવારે ગરમીનો પારો 41.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભૂજમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસા, વડોદરા અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો હતો.

 

Term Insurance : જો તમે ટર્મ ઇન્શ્યોરન્સ લઇ રહ્યાં છો તો આ ખાસ બાબતોનું ધ્યાન રાખજો

Hanuman Jayanti: દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો, પથ્થરમારો અને તોડફોડ, ઘણા પોલીસકર્મી ઘાયલ

Fact Check : શું સરકાર તમારા બેન્ક ખાતામાં રૂ.2,67,000 ટ્રાન્સફર કરી રહી છે? જાણો વાયરલ મેસેજની સત્યતા

અમદાવાદમાં યલો એલર્ટ યથાવત, બે દિવસ કાળઝાળ ગરમીથી રાહત મળશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Embed widget