શોધખોળ કરો

ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત

અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાને પરિણામે રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી કરી હતી.

અમદાવાદ: ગુજરાત પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાવાને કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના કેટલાંક ભાગોમાં વાવાઝોડા સાથે માવઠું થયું હતું. ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ધૂળની ડમરી ઉડવા લાગી હતી આ સાથે વરસાદ વરસતાં કાળઝાળ ગરમી ત્રસ્ત લોકોએ કેટલાંક અંશે રાહત અનુભવી હતી. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના સહિત કેટલાંક ગામડાંમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અંબાજી, અમીરગઢ, અને પાલનપુરમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને આ પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અંબાજીમાં એક જ સપ્તાહમાં બીજી વખત માવઠું વરસ્યું છે. વાવાઝોડા અને વરસાદી ઝાપટાંને કારણે કેટલાંક સ્થળે વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જતાં કેટલાંક ગામોમાં વીજ ડૂલ થઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ હતી. ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત અપર એર સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાને પરિણામે રાજસ્થાન, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડવાની હવામાન ખાતાની આગાહી કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget