શોધખોળ કરો

રાજકોટ-મુંબઈ અને મુંબઈ- રાજકોટ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ બંધ, આ તારીખથી થશે શરૂ

Air India Flight: રાજકોટ-મુંબઈ અને મુંબઈ- રાજકોટ વચ્ચે એર ઈન્ડિયાની સેવા બંધ કરાઇ છે. ટેકનિકલ ખામીના કારણે આ સર્વિસ બંધ કરાઇ છે.

Air India Flight: રાજકોટ-મુંબઈ અને મુંબઈ- રાજકોટ વચ્ચે એર ઈન્ડિયાની સેવા બંધ કરવામાં આવી છે. 31 ઓગષ્ટ સુધી એર ઈન્ડિયાએ ફ્લાઈટનું સંચાલન બંધ રહેશે, એર ઈન્ડિયાએ સેવા બંધ કરતા દૈનિક ફ્લાઈટની સંખ્યા 10થી ઘટીને 8 થઈ ગઇ છે. મુસાફરોની સતત ઘટતી સંખ્યા અને ટેકનિકલ ખામીના કારણે સેર્વિસ બંધ કરવામાં આવી છે. વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના મુસાફરોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

અમદાવાદ એર ઇન્ડિયા ફલાઇટસની દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સતત ચર્ચામાં છે. કોઇને કોઇ અહેવાલ તેમની ફ્લાઇટસને લઇને સતત આવી રહ્યાં છે. સોમવારે સવારે કોચીથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર રનવે પર  લેન્ડિગ કરાયું  હતું. તપાસ માટે વિમાનને લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિમાનને સુરક્ષિત રીતે ટેક્સીમાંથી ઉતારી લેવામાં આવ્યું છે. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો નીચે ઉતરી ગયા છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA), મુંબઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એરપોર્ટના મુખ્ય રનવે 09/27 ને થોડું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજા રનવે 14/32 ને કામગીરી ચાલુ રાખવા માટે સક્રિય કરવામાં આવ્યું છે.

પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '21 જુલાઈ, 2025 ના રોજ, કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર AI2744 માં લેન્ડિંગ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે, લેન્ડિંગ પછી વિમાન રનવે છોડી ગયું. બાદમાં વિમાન સુરક્ષિત રીતે ગેટ પર ટેક્સી કરી ગયું. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે ઉતર્યા છે.'

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ની એક ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ઉડ્ડયન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. મુસાફરો અને ક્રૂની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે."

રાંચીમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ રદ 
આ પહેલાં, એર ઇન્ડિયા એક્સપ્રેસે ગત સોમવારે દિલ્હી જતી ફ્લાઇટના મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. ટેકનિકલ સમસ્યાઓના કારણે ફ્લાઇટ એક દિવસ પહેલા રદ કરવી પડી હતી. એરલાઇને કહ્યું હતું કે તે ઓપરેશનલ સલામતીને પ્રાથમિકતા આપે છે. હકીકતમાં, રાંચી-દિલ્હી રૂટ પર ફ્લાઇટ રદ થવાથી રવિવારે સાંજે રાંચીના એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાઈ હતી. આ દરમિયાન, મુસાફરો સમયપત્રકને લઈને એરલાઇન સ્ટાફ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Embed widget