શોધખોળ કરો

કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ એવા ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત

આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે. ભારતમાં એક જ ડિલર છે. રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે.

અમદાવાદઃ કોરોનાની સારવારમાં રામબાણ ઇલાજ સાબિત થયેલ ટોસિલિઝૂમેબ અને રેમડેસિવિર ઇન્જેક્શનની ગુજરાતમાં અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં આ ઇન્જેક્શનના કાળાબજાર પણ થઈ રહ્યાં છે. ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વાત સ્વીકારી છે. રાજ્ય આરોગ્ય વિભાગે સ્વિટર્ઝલેન્ડની રોશ ફાર્મા કંપની પાસે પાંચ હજાર ટોસિલિઝુમેબ ઇન્જેકશન માંગ્યા હતાં પણ માત્ર 2537 ઇન્જેકશન જ મળ્યા હતાં. ગુજરાતમાં અનલોકમાં કોરોનાના પ્રકોવ વધી રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાના કહેર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર ઇન્જેકશન રામબાણ ઇલાજ સાબિત થયા છે અને તેની માગમાં પણ ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં, આ ઇન્જેકશન તો હવે કાળા બજાર થઇ રહ્યાં છે. આ ઇન્જેકશન સ્વિટર્ઝલેન્ડની રોશ કંપની ઉત્પાદન કરે છે. ભારતમાં એક જ ડિલર છે. રાજ્ય સરકારે કેન્દ્રીય વિદેશ મંત્રાલયની મદદથી સીધો રોશ કંપની સાથે સંપર્ક કર્યો છે. સરકારે પાંચ હજાર ઇન્જેકશનની માંગ કરી હતી પણ 2537 ઇન્જેકશન મોકલાયાં છે. ગુજરાતને મળેલા કુલ ઇન્જેક્શન પૈકી 2083નો ઉપયોગ કરવામાં આવ્યા છે. બીજી બાજુ રેમેડેસિવિરના 8050 ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી તેની સામે માત્ર 850 ઇન્જેક્શન જ મળ્યા છે. અત્યાર સુધીમાં રેમડેસિવીરના 86 ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માં 86 રેમડેસિવિર ઇન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget