શોધખોળ કરો

Banaskantha : અઢી મહિનાથી ચાલી રહેલા જળ આંદોલનનો અંત, 125 ગામના આગેવાનોએ સ્વ.લાલજી મામાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી

Banaskantha News : વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી માટેની માંગ સાથે જળ આંદોલનની શરૂઆત કરી હતી.

Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી ભરાવની  માંગ સાથે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. જળ આંદોલન સમિતિની મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાને  કરમાવદ તળાવમાં પાણી નાખવાની ખાતરી આપતા હવે આંદોલન સમેટાયું છે. આજે 30 જૂને જળ આંદોલન સાથે જોડાયેલા   125 ગામના આગેવાનોએ સ્વ.લાલજી મામાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. 

અઢી મહિનાથી ચાલતું હતું આંદોલન 
વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી  માટેની માંગ સાથે આ જળ આંદોલનની શરૂઆત કરી હતી. છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોએ કરમાવદ તળાવમાં પાણી ઠાલવવાની માંગ સાથે 20 હજાર ખેડૂતોની રેલી સહિત ખેડૂતોએ કાર્યક્રમો કર્યા હતા. મુખ્યપ્રધાને ખેડૂતોની પાણીની  જરૂરિયાતને સમજી જળ આંદોલન સમિતિ સાથે બેઠક કરી હતી જેમાં સરકારના ઇજનેર સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનો પણ હજાર રહ્યા હતા.કરમાવાદ તળાવમાં પાણી નાખવા માટે  મોઢેરાથી દાઉં અને દાઉંથી મોકતેશ્વરમાં  પાઇપ લાઈન દ્વારા પાણી પહોચાડવામાં આવશે.તેમજ મુક્તેશ્વર ડેમમાંથી પાણી કરમાવાદ તળાવમાં નાખવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. 

સરકાર માંગ પૂરી થતાં જળ  આંદોલન સમિતિ દ્વારા આંદોલનમાં સહકાર આપનાર 125 ગામના ખેડૂતો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ,  જિલ્લા વહીવટી તંત્ર તેમજ એબીપી અસ્મિતા નો આભાર માન્યો હતો. 

મુખ્યપ્રધાને 500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી  
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જળ આંદોલન સમિતિના સભ્યોને કરમાવદ અને મુક્તેશ્વર તળાવ નર્મદાના પાણીથી ભરવાનું આશ્વાસન આપવાની સાથે આ કામ માટે  500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી છે. ડીન્ડરોલથી મુક્તેશ્વરમાં 100 ક્યુસેક પાણી નાખવાની પાઇપ લાઈન મંજૂર કરવામાં આવી છે. 

આ સાથે જ  મોઢેરાથી દાઉં અને દાઉંથી મુક્તેશ્વર માં  વધુ 200 ક્યુસેક પાણી પાઇપ લાઈન દ્વારા પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે ટેકનિકલ અને વહીવટી બાબતોને ધ્યાને રાખી સરકાર ટુંક સમયમાં  જાહેરાત આ અંગે જાહેરાત કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
Embed widget