શોધખોળ કરો

ગુજરાત ભાજપના નારાજ ધારાસભ્ય ગોવિંદ પરમારને ભાજપે ના આપી કોઈ ખાતરી, જાણો એ પછી પરમારે શું કરી જાહેરાત ?

સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા.

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપમાં બળવો થયો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. ધારાસભ્ય ગોવિંદ પરમારની રાજીનામાંની ચીમકીથી ચોંકી ઉઠેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોવિંદભાઇ પરમારને સાંભળવા તાત્કાલિક ગાંધીનગર બોલાવ્યા હતા. આ મુલાકાત પછી ગોવિંદ પરમારે પોતે રાજીનામું નહીં આપે એવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીને મળ્યા પછી પરમારે કહ્યું કે, આણંદ જિલ્લાની કે મારા મતવિસ્તારની બાબતોમાં મને પૂછવામાં આવતું નથી તેથી આજે પંકજ ભાઈ સાથે વાત થઈ છે. તેમણે મને કોઈ ખાતરી નથી આપી પણ મેં રજૂઆત કરી છે કે, સંગઠને મને ચુંટણીમાં મદદ ન કરી હતી અને ભાજપ સંગઠન મારી સાથે ન હતું. બલ્કે મને હરાવવા માટે કામ કર્યું હતું. મને અહીંયા મંત્રીમંડળ સામે તકલીફ નથી પણ સ્થાનિક સંગઠન સામે સમસ્યા છે. મનેકોઈ પૂછે નહિ અને એમ જ નિર્ણય લેવાયા છે. હુ કોઈ ધમકી થી ડરું એમ નથી કે પાર્ટીને દબાણ કરવા નથી માગતો. મેં કોઈ માગણી પણ કરી નથી. સીએમ રૂપાણીનું તેડું આવતાં ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર સીએમને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમિયાન પરમાર અમુલમાં ડિરેકટરની ચૂંટણી માં ભાજપ આણંદ જિલ્લા સંગઠને ભજવેલી નકારાત્મક ભૂમિકા અને જિલ્લામાં જ્ઞાતિવાદના રાજકારણ અંગે રજૂઆત કરી હતી. ગોવિંદ પરમારે જાહેરાત કરી છે કે,મંગળવારે હું ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દઇશ. પરમારે ખુલાસો કર્યો હતો કે, મને ભાજપ સાથે વાંધો નથી પણ આણંદના સાંસદ મિતેશ પટેલ સાથે જ વાંધો છે તેથી હું ધારાસભ્ય છોડી રહ્યો છું પણ ભાજપમાં તો રહીશ જ. આ જાહેરાતના પગલે રૂપાણીએ પરમારને બોલાવવા પડ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget