શોધખોળ કરો

શિક્ષણનું વેપારીકરણ? ભાજપ સરકારે 5 વર્ષમાં 5000 સરકારી શાળાઓ તાળાં માર્યા: ઈસુદાન ગઢવીનો ધડાકો

કેજરીવાલના ટ્વીટથી ખળભળાટ: ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0%, ઈસુદાનના આકરા પ્રહાર

BJP closed schools claim: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની 157 શાળાઓના ધોરણ 10ના પરિણામો 0 ટકા આવ્યા હોવાનું ટ્વીટ રીટ્વીટ કર્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપનું ગુજરાત મોડેલ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલજીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતની 157 શાળાઓનું ધોરણ 10નું પરિણામ 0 ટકા આવ્યું છે. આના પર પ્રતિક્રિયા આપતા ભાજપના લોકો કહી રહ્યા છે કે કેજરીવાલજીનું ટ્વીટ બે વર્ષ જૂનું છે. પરંતુ ઈસુદાને સવાલ ઉઠાવ્યો કે બે વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, સરકાર તો તમારી જ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આનાથી બાળકોનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું છે.

ઈસુદાન ગઢવીએ ગુજરાતની જનતા અને બાળકો માટે અવાજ ઉઠાવવા બદલ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની સરકારે 5 હજાર સરકારી શાળાઓ બંધ કરી દીધી છે. તેમનો આરોપ છે કે ખાનગી શાળાઓ ખોલવા માટે સરકારી શાળાઓને જાણી જોઈને બંધ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા દેવામાં આવતી નથી, કારણ કે તેનાથી તેમનો પોતાનો ધંધો (ખાનગી શાળાઓ) ચાલે છે. ઈસુદાન ગઢવીના આ નિવેદનોથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ચર્ચા અને વિવાદોનો દોર શરૂ થયો છે.

કોંગ્રેસ પ્રમુખના શિક્ષણને લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના શિક્ષણ અંગે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે તદ્દન સત્ય અને વાસ્તવિક છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે એક સમયે ગુજરાતમાં સરકારી શિક્ષણની ઉત્તમ પરંપરા હતી, પરંતુ ભાજપ સરકારના શાસનમાં ખાનગી શિક્ષણની પરંપરા શરૂ થઈ છે. જેના કારણે આજે વાલીઓને ખાનગી શાળાઓમાં ઊંચી ફી ભરીને પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સરકારી શાળાઓ અને શિક્ષકોની સંખ્યા પણ સતત ઘટી રહી છે, જે ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ પ્રમુખે કચ્છ, ભાલ અને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સ્થિતિ અંગે વાત કરતાં જણાવ્યું કે આજે પણ અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Embed widget