શોધખોળ કરો

ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર

હિન્દુ જાગરણ સંગઠનોના પ્રયાસો છતાં ગામલોકો અડગ, દલિત સમાજમાં રોષ.

Discrimination against Dalits in temples: વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, 16 જાન્યુઆરીના રોજ, ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને આ ભેદભાવ વિશે જાણ થતાં, તેઓ તરત જ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય સંચાલક સાથે વાતચીત કરી, જેના પગલે સંચાલકે મંદિર કમિટીને પૂછ્યા પછી જવાબ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

પરંતુ જ્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, ત્યારે હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન મંજૂરી નહીં મળે તેવી બાબતનો સંકેત આપવામાં આવ્યો હતો. આ પછી પણ કોઈ પરિણામ ન આવતા, 4 ફેબ્રુઆરીના રોજ સુઈગામ પીએસઆઈએ આયોજકો સાથે વાતચીત કરી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.

નિરાશ થઈને, 7 ફેબ્રુઆરીના રોજ DYSPને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. DYSPએ સમાધાન કરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં. અંતે, 9 ફેબ્રુઆરીના રોજ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખીને ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો. આ પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર અને સ્થાનિક મીડિયાને પણ મોકલવામાં આવી હતી.

આટલા પ્રયાસો છતાં, 18 ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ દલિત સમાજના ફાળા વગર જ પૂર્ણ થયો હતો. સમગ્ર દલિત સમાજે શાંતિ જાળવી રાખી હતી, પરંતુ આ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ ઘટના અંગે દલિત આગેવાન અશ્વિનભાઈ સક્સેનાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દરેક લોકોને સાથે મળીને ચાલવું જોઈએ. જે ઘટના સામે આવી છે તેમાં ક્યાંક અમુક વ્યક્તિઓની માનસિકતાના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે બધા સમાજના બધા લોકો ખરાબ નથી હોતા, પરંતુ અમુક વ્યક્તિઓના કારણે આવું બનતું હોય છે. આ બાબતે અમુક લોકોની માનસિકતાના કારણે હિન્દુ સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ અને આવી બનતી ઘટનાઓ રોકવી જોઈએ."

આ પણ વાંચો....

ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Advertisement

વિડિઓઝ

Vice-Presidential Election 2025: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 9મી સપ્ટેમ્બરે ચૂંટણી
Panchamahal Viral video : યુવતીને ભગાડી જતાં 2 યુવકોને લોકોએ ઝાડ સાથે બાંધી માર્યો ઢોર માર
Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
Bhavnagar BJP Leader : ભાવનગરમાં ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ સામે મહિલાની છેડતીની ફરિયાદ, જુઓ અહેવાલ
Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો, 15 દરવાજો ખોલી પાણી છોડાતા 24 ગામો એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો શું છે લેટેસ્ટ આગાહી 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના બળાત્કાર કેસમાં દોષિત જાહેર, જજનો ચૂકાદો સાંભળતા જ રડી પડ્યા 
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
શાર્દુલ ઠાકુર અચાનક બની ગયો કેપ્ટન, અજિંક્ય રહાણે અને પુજારાને ન મળ્યું સ્થાન
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
BJP ને લાગ્યો મોટો ઝટકો! પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજમાં સામેલ થયા આ દિગ્ગજ નેતા
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
Gujarat Rain: ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં કેવું રહેશે હવામાન, વરસાદ વરસશે કે લેશે વિરામ?
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
ફૂટબોલર Lionel Messi મુંબઈમાં ક્રિકેટ મેચ રમવા આવશે, સચિન- કોહલી,ધોની-રોહિત સાથે થશે ટક્કર
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Vice President Election: ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Bank Loan Fraud Case: અનિલ અંબાણીની વધી મુશ્કેલીઓ, અનેક સ્થળોએ દરોડા બાદ ઈડીએ આપ્યું સમન્સ
Embed widget