શોધખોળ કરો

અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના ભારતમાલા બ્રિજ ખાતેથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના ચાલી રહેલ કામનુંનિરીક્ષણ કર્યું હતું

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા થરાદ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના ભારતમાલા બ્રિજ ખાતેથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણકર્યું છે.અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના ચાલી રહેલ કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સાથે અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા. આજે સીએમ થરાદમાં વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતમાલા પ્રોજેક્ટ નિરીક્ષણ કર્યા બાદ ખેંગારપુર પહોંચ્યા હતા. ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાની મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. પાણી પુરવઠાની સિપુજુથ સુધારણા યોજનાના 241.35 કરોડના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત પાણી પુરવઠાના અધિકારી આ પ્રસંગે સીએમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીનો બનાસકાંઠા પ્રવાસ કાર્યક્રમ

થરાદ:
૧૦:૧૦ કલાક - ભારતમાલા પ્રોજેક્ટ નું નિરીક્ષણ
૧૦:૪૫ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, ખેંગારપુરા
૧૧:૪૫ કલાક - અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક, એ.પી.એમ.સી.
૧:૫૦ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, મહાજનપુરા

ધાનેરા:
૨:૩૦ કલાક - બીજેપી કાર્યકર્તાઓ સાથે મીટીંગ

કાકર:
૪:૨૫ કલાક - છાત્રાલય અને વસાહતનું લોકાર્પણ
૫:૦૦ કલાક - જાહેર કાર્યક્રમ

જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”

AHMEDABAD : હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલે આ પગલું એટલા માટે લીધું કારણ કે તેને ડર હતો કે તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેને જેલમાં જવું પડશે. ઠાકોરે એવો પણ દાવો કર્યો હતો કે પટેલ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ શકે છે. અમદાવાદમાં હાર્દિક પટેલની   પ્રેસ કોન્ફરન્સ યોજીને તરત જ જગદીશ ઠાકોરે આ દાવા કર્યા હતા. હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેને કોઈ અર્થપૂર્ણ કામ આપવામાં આવ્યું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષ પાસે કોઈ વિઝન નથી અને તેનું રાજ્ય એકમ "જાતિ આધારિત રાજકારણ"માં વ્યસ્ત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget