શોધખોળ કરો

અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા સીએમ ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના ભારતમાલા બ્રિજ ખાતેથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના ચાલી રહેલ કામનુંનિરીક્ષણ કર્યું હતું

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા થરાદ પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદના ભારતમાલા બ્રિજ ખાતેથી ભારતમાલા પ્રોજેક્ટનું નિરીક્ષણકર્યું છે.અમૃતસરથી જામનગર ઇકોનોમિક કોરિડોરના ભારતમાલા પ્રોજેક્ટના ચાલી રહેલ કામનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સાથે અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા. આજે સીએમ થરાદમાં વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતમાલા પ્રોજેક્ટ નિરીક્ષણ કર્યા બાદ ખેંગારપુર પહોંચ્યા હતા. ખેંગારપુરામાં ચાલી રહેલા પાણી પુરવઠા યોજનાની મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું. પાણી પુરવઠાની સિપુજુથ સુધારણા યોજનાના 241.35 કરોડના કામોની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી. બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, ભાજપના મહામંત્રી રજની પટેલ સહિત પાણી પુરવઠાના અધિકારી આ પ્રસંગે સીએમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીનો બનાસકાંઠા પ્રવાસ કાર્યક્રમ

થરાદ:
૧૦:૧૦ કલાક - ભારતમાલા પ્રોજેક્ટ નું નિરીક્ષણ
૧૦:૪૫ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, ખેંગારપુરા
૧૧:૪૫ કલાક - અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક, એ.પી.એમ.સી.
૧:૫૦ કલાક - પાણી પુરવઠા યોજનાનું નિરીક્ષણ, મહાજનપુરા

ધાનેરા:
૨:૩૦ કલાક - બીજેપી કાર્યકર્તાઓ સાથે મીટીંગ

કાકર:
૪:૨૫ કલાક - છાત્રાલય અને વસાહતનું લોકાર્પણ
૫:૦૦ કલાક - જાહેર કાર્યક્રમ

જગદીશ ઠાકોરના હાર્દિક પટેલ પર પ્રહાર, કહ્યું- “જેલ જવાના ડરથી હાર્દિકે રાજીનામું આપ્યું”

AHMEDABAD : હાર્દિક પટેલે કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલે આ પગલું એટલા માટે લીધું કારણ કે તેને ડર હતો કે તેની સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેને જેલમાં જવું પડશે. ઠાકોરે એવો પણ દાવો કર્યો હતો કે પટેલ સત્તારૂઢ ભાજપમાં જોડાઈ શકે છે. અમદાવાદમાં હાર્દિક પટેલની   પ્રેસ કોન્ફરન્સ યોજીને તરત જ જગદીશ ઠાકોરે આ દાવા કર્યા હતા. હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે પાર્ટીના રાજ્ય એકમના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેને કોઈ અર્થપૂર્ણ કામ આપવામાં આવ્યું નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પક્ષ પાસે કોઈ વિઝન નથી અને તેનું રાજ્ય એકમ "જાતિ આધારિત રાજકારણ"માં વ્યસ્ત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget