શોધખોળ કરો

રાહુલ ગાંધી આવશે ગુજરાત, દાંડી યાત્રામાં લેશે ભાગ, જાણો વિગતે

યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહીને 9 કિલોમીટર ચાલશે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ જે રસ્તા પર યાત્રાની શરૂઆત કરી હતી તે રસ્તે રાહુલ ગાંધી ચાલશે.

અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ઐતિહાસિક દાંડી યાત્રાના 90 વર્ષના અવસર પર કોંગ્રેસ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કાઢશે. આ યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. 386 કિલોમીટરની યાત્રાનું સમાપન દાંડીમાં થશે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થશે. યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉપસ્થિત રહીને 9 કિલોમીટર ચાલશે. સાબરમતી આશ્રમથી ગાંધીજીએ જે રસ્તા પર યાત્રાની શરૂઆત કરી હતી તે રસ્તે રાહુલ ગાંધી ચાલશે. પ્રાર્થના સભા પૂરી થયા બાદ યાત્રાનું પ્રસ્થાન કરાવાશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પહેલા દિવસે યાત્રાનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 1 એપ્રિલે પદયાત્રામાં સામેલ થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પણ પદયાત્રામાં ભાગ લેશે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે એબીપી ન્યૂઝને જણાવ્યું, ગાંધીજીની જન્મજયંતિના 150 વર્ષ અને દાંડી યાત્રાના 90 વર્ષના અવસર પર બાપુના સિદ્ધાંતોને યાદ કરવાનો સમય છે. દાંડી યાત્રા દરમિયાન અમે ગાંધીજી સાથે જોડાયેલી કથાઓ અને તેમના મૂલ્યો પર વિચાર કરીશું. આ યાત્રમાં દેશભરના કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ હિસ્સો લેશે. 26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતે ફાઈનલમાં શેફાલી વર્માને કેવી રીતે રોકશો ? આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયાને જણાવી ટ્રિક
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ!Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
Jamnagar: જામનગરના સુવરડા ગામ નજીક એરફોર્સનું પ્લેન ક્રેશ, ફાયરવિભાગ ઘટનાસ્થળે
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
RCB vs GT: બેંગ્લુરુ સામે ગુજરાતની 8 વિકેટથી જીત, બટલરની તોફાની બેટિંગ
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
TRAI ના નિયમની અસર,  DoT ની મોટી કાર્યવાહી, 1.75 લાખ નંબર થયા બંધ 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
'હું ગાંધીજીની જેમ આ બિલને ફાડી નાખું છું' લોકસભામાં વક્ફ સુધારા બિલ પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી 
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
Maruti Suzuki ની તમામ કાર થઈ મોંઘી, Grand Vitara નો ભાવ 62,000 વધ્યો 
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
Embed widget