શોધખોળ કરો

ગુજરાતનું કયું જાણીતું મંદિર 30 દિવસ બાદ ભક્તો માટે ખુલ્લુ મુકાયું? જાણો દર્શન કરવા શું છે પ્રોસેસ

પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરના દ્વાર 30 દિવસ બાદ 19 ઓગસ્ટ એટલે આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોએ દર્શન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નડિયાદ: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરના દ્વાર 30 દિવસ બાદ 19 ઓગસ્ટ એટલે આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોએ દર્શન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વાની વાત એ છે કે, હાલ સુરત જિલ્લાના દર્શનાર્થીઓને પ્રવેશ આપાવમાં આવશે નહીં. ડાકોર મંદિરની કમિટીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઇન પ્રમાણે ડાકોર મંદિર 19 ઓગસ્ટ એટલે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે ભક્તોએ મંદિરની વેબસાઈટ કે મંદિરની મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવીને ઈ-ટોકન મેળવવાનું રહેશે. આ ટોકન દર્શન પ્રવેશદ્વારે બતાવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ભક્તોએ આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. દર્શનાર્થીઓએ વાહનો કે અન્ય સ્થળે પગરખા મૂકીને જ દર્શન કરવા આવવું પડશે. પરિસરમાં પગરખા સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોનુ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. કોઈ વ્યક્તિ બિમાર જણાય તો તેને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરની આસપાસ કોરોનાના કેસ વધતા 20 જુલાઈથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
Gandhinagar: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની ખુલી પોલ, 2,936 શાળામાં ફક્ત એક જ શિક્ષક
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો
ગુજરાતમાં વસતી ગણતરીનો આરંભ: CM પટેલ અને કેન્દ્રીય મંત્રી પાટીલે ઓનલાઈન નોંધાવી વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સસ્તી થઈ મુસાફરી
Hun To Bolish : હું તો બોલીશ : ખનન માફિયાઓના જાસૂસ!
Hun To Bolish : હું તો બોલીશ : આ દૂષણ રોજનું થયું!
Surendranagar Bus Fire : ચોટીલા પાસે પ્રાઇવેટ બસમાં લાગી ભીષણ આગમુસાફરોનું કરાયું રેસ્ક્યૂ
UP Namaz Controversy : 2027ની ચૂંટણી પહેલા યુપીમાં 'નમાઝ' પર સંગ્રામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fuel prices: પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો, પાંચ દિવસમાં બીજીવાર વધી કિંમતો
Fuel prices: પેટ્રોલ-ડીઝલની કિંમતમા ફરી વધારો, પાંચ દિવસમાં બીજીવાર વધી કિંમતો
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
San Diego Shooting: અમેરિકાના સાન ડિએગોમાં મસ્જિદ બહાર હુમલો, ફાયરિંગમાં બે સંદિગ્ધ સહિત પાંચના મોત
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
આવતીકાલનું હવામાનઃ 19 મેના રોજ 12 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદ પડશે! જાણો ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે? 3 રૂપિયાના વધારા છતાં કંપનીઓને 750 કરોડનું નુકસાન!
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભયાનક અકસ્માત: 13 લોકોના મોતથી આખું રાજ્ય આઘાતમાં
WHOએ ઇબોલાના નવા વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી! ભારત સરકાર પણ એક્શનમાં, એલર્ટ જાહેર કરાયું
WHOએ ઇબોલાના નવા વાયરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી! ભારત સરકાર પણ એક્શનમાં, એલર્ટ જાહેર કરાયું
બંગાળમાં 7મું પગાર પંચ મંજૂર, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થશે
બંગાળમાં 7મું પગાર પંચ મંજૂર, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં મોટો વધારો થશે
Embed widget