શોધખોળ કરો

અમદાવાદ-વડોદરા હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બસને ટક્કર મારતા ડિવાઇડર પર બેઠેલા લોકો કચડાયાં, 6નાં મૃત્યુ

અમદાવાદ - વડોદરા એક્સપ્રસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે

અમદાવાદ અને વડોદરા એક્સપ્રસ  હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો. અહીં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. 8 લોકો ગંભીર રીતે ઘવાયા છે. અકસ્માતમાં  ત્રણ લોકોના ઘટના સ્થળે જ   મોત  થયા છે, જ્યારે  ત્રણ લોકો સારવાર દરમિયાન મોત થયા છે. ખાનગી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી.દુર્ઘટના આણંદના ચિખોદરા નજીક સર્જાઇ હતી.  અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર  ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક ક્લિયર થતાં વિલંબ થતાં અન્ય વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં હજુ પણ મૃત્યઆંક વધે તેવી આશંકા સેવાઇ રહી છે.પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે  પોલીસ પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે. 

કેવી રીતે સર્જાયો અકસ્માત

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી અને 6 લોકો પર બસ ફરી વળતા 6 લોકો કચડાયા. 6 લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે.  3નાં સારવાર દરમિયાન  મોત થયા છે.   જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા  હતા અને ઇજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડમાં આવ્યાં છે. 8 લોકો પણ ગંભીર રીતે ઘવાયા હોવાથી હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવાઇ રહી છે.

 

 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah | CAAથી દેશમાં શરણાર્થીઓને ન્યાય મળ્યો, INDIA ગઠબંધને શરણાર્થીઓને ન્યાય ન આપ્યોFakt Purusho Maate | ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેની સ્ટાર કાસ્ટ સાથે ખાસ વાતAmit Shah Speech | અમદાવાદ અને ગાંધીનગરે વિકાસના તોડ્યા રેકોર્ડDholera News | આપણને કોઈ વાર કરવા આવે તો તેને પાડી દો | ભાષણ આપનાર નિરૂભાઈએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
લોકરક્ષક અને PSI ભરતી મુદ્દે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત, બાકી રહેલા ઉમેદવારો માટે ફરી....
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
કોલકાતા રેપ કાંડમાં SC એ લીધો મોટો નિર્ણય, હવે CJI ડી.વાય. ચંદ્રચૂડની બેંચ કરશે સુનાવણી
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Amit Shah on CAA: અમિત શાહે 188 પાકિસ્તાની હિન્દુઓને આપી નાગિકતા, કહ્યું- CAAને લઈને મુસ્લિમોને ભડકાવવામાં આવ્યા
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે
'UPSC ની જગ્યાએ RSS માંથી થઈ રહી છે ભરતી, છીનવાઈ રહ્યું છે આરક્ષણ', રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ
'UPSC ની જગ્યાએ RSS માંથી થઈ રહી છે ભરતી, છીનવાઈ રહ્યું છે આરક્ષણ', રાહુલ ગાંધીનો સરકાર પર આરોપ
Weather Forecast: રક્ષાબંધન પર આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ  
Weather Forecast: રક્ષાબંધન પર આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ  
New UPI Alert: યુપીઆઈ વાપરનારાઓ માટે નવી આફત! મિનિટોમાં ખાલી થઈ રહ્યા છે એકાઉન્ટ, સાવધાન રહો
New UPI Alert: યુપીઆઈ વાપરનારાઓ માટે નવી આફત! મિનિટોમાં ખાલી થઈ રહ્યા છે એકાઉન્ટ, સાવધાન રહો
Jharkhand News: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ધારાસભ્યો સાથે  ચંપાઈ સોરેનના દિલ્હીમાં ધામા, બીજેપીમાં જોડાવાની અટકળો તેજ
Jharkhand News: ઝારખંડમાં નવાજૂનીના એંધાણ, ધારાસભ્યો સાથે ચંપાઈ સોરેનના દિલ્હીમાં ધામા, બીજેપીમાં જોડાવાની અટકળો તેજ
Embed widget