શોધખોળ કરો

ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર , જાણો કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે?

PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી.

ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી. પરીક્ષામાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. બે હજાર 939 પુરુષ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જ્યારે 1 હજાર 313 મહિલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.

KV Class 1 Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા બદલાઈ, જાણો નવી માર્ગદર્શિકા

Kendriya Vidyalaya Class 1 Admissions 2022 New Age Limit: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangthan) એ તાજેતરમાં KVS (KVS Admissions 2022) માં પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્ય ફેરફારોમાં પ્રવેશમાં MP ક્વોટા નાબૂદ કરવાથી લઈને ધોરણ-1 માં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદામાં ફેરફાર કરવા સુધીના સંખ્યાબંધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે KVS માં KVS વર્ગ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષથી વધારીને 8 વર્ષ કરવામાં આવી છે.

હવે 8 વર્ષના બાળકો પણ ધોરણ-1માં પ્રવેશ લઈ શકશે

હવે આઠ વર્ષ સુધીના બાળકો કેન્દ્રીય વિદ્યાલય (KVS Class One Admission Minimum Age Limit) ના ધોરણ-1માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. અગાઉ આ મર્યાદા 6 વર્ષની હતી. ધોરણ-1 સિવાય, ધોરણ-11 અને 12માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો કે, ધોરણ-10 માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા 16 વર્ષ છે.

જાણો નવી ગાઈડલાઈન્સની ખાસ વાતો

ધોરણ 10માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને નવમામાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. આ જ નિયમ 12માં પ્રવેશ માટે 11માં માર્કસ માટે લાગુ પડશે.

ધોરણ-2 થી 8 માં પ્રવેશ માટે કોઈ કસોટીની જરૂર રહેશે નહીં. ધોરણ-9 માં પ્રવેશ માટે એક કસોટી થશે અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

કુલ 100 ગુણના પેપરમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના 20-20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સ્પોર્ટ્સ, NCC, સ્ક્વોડ વગેરે પર 6 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget