શોધખોળ કરો

ભુતાનથી ગુજરાત આવેલા PDPUના 3 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં તંત્ર થયું દોડતું, સિવિલમાં કરાયા દાખલ

ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને જનજીવન સામાન્ય બની રહ્યું છે. આવા સમયે ભુતાનથી આવેલા પીડીપીયુના ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને જનજીવન સામાન્ય બની રહ્યું છે. આવા સમયે ભુતાનથી આવેલા પીડીપીયુના ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. એક સાથે ત્રણ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. અન્ય કોઇ વિદ્યાર્થીને ચેપ ન લાગે અને કોરોનાનો સ્ટ્રેઇન તપાસવા દર્દીઓને સિવિલમાં દાખલ કરાયા છે. 

Arunachal Pradesh : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચલ પ્રદેશ દેશનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બન્યું છે. અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં એક માત્ર કોરોના દર્દી સાજા થયા બાદ રાજ્ય કોરોના વાયરસથી મુક્ત બન્યું છે. રાજ્યમાં એક પણ નવો કેસ નથી નોંધાયો અને એકમાત્ર એક્ટિવ કેસ પણ સાજો થયો છે. 

એક પણ નવો કેસ નહીં, એક્ટિવ કેસ પણ ઝીરો 
અરુણાચલના રાજ્ય સર્વેલન્સ ઓફિસર લોબસાંગ જામ્પાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19નો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા છે. કોરોના રિકવરી રેટ 99.54 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12.68 લાખથી વધુ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય રસીકરણ અધિકારી ડો. ડિમોંગ પડુંગે જણાવ્યું હતું કે રાજ્યમાં 16,58,536 થી વધુ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.

 

દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ  અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,270 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,20,723 થઈ ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે, જે બાદ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,035 થઈ ગઈ છે. આ સિવાય રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19નો  રિકવરી રેટ 98.75 ટકા છે.

183 કલોર્ડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં લોકોને કોવિડ-19 રસીના 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 26 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 12-14 વર્ષની વયના બાળકોને 1.20 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2.25 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget