શોધખોળ કરો

Gujarat Election Result 2022: વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે કેટલી બેઠકો પર જીતનો કર્યો દાવો, જાણો શું કહ્યું?

Gujarat Assembly Election Live: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે

Gujarat Assembly Election Live: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પોતાની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે પરિણામ ખૂબ સારું આવશે. આ ચૂંટણીમાં પણ અમે જંગી માર્જિનથી જીતીશું. ગુજરાત સરકારની  કામગીરીના આધારે નવી સરકારની રચના થઈ રહી છે. છેલ્લા 20 વર્ષમાં એક પણ હુલ્લડ નથી થયું કારણ કે લોકો જાણે છે કે ભાજપ એક કામ કરતી પાર્ટી છે.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ગુજરાતના ગૌરવની વિરુદ્ધ કામ કર્યું છે. આ જ કારણ છે કે લોકો કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે. જે નેતાઓમાં વિઝન નથી તેઓ દેશને આગળ લઈ જઈ શકતા નથી. પરિણામ આવશે ત્યારે બધું નક્કી કરવામાં આવશે. અમે 135 થી 145 સીટો જીતી રહ્યા છીએ. સરકાર બનવાની છે.

જાણો હાર્દિક પટેલ સાથે જોડાયેલી મોટી વાતો

2015 માં, અનામત માટે પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરતી વખતે હાર્દિક પટેલ મુખ્ય નેતા તરીકે ઉભરી આવ્યો હતો. તેમણે ચળવળના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) નું નેતૃત્વ કર્યું હતું.

 પાટીદાર નેતા હાર્દિક પટેલ લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા જ 2019માં જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમને જુલાઈ 2020 માં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

હાર્દિક પટેલે મે 2022માં પોતાના ટ્વિટર બાયોમાંથી પાર્ટીનું નામ અને ચિહ્ન હટાવ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે ગુજરાતમાં કોંગ્રેસ અને તેના ટોચના નેતાઓ દ્વારા સાઈડલાઈન કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ છોડ્યાના થોડા દિવસો બાદ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

પ્રથમ વખત હાર્દિક પટેલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છે.   પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તાર વિરમગામથી ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget