શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના આ જાણીતા શહેરમાં આજથી એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન, નિયમ તોડનારને થશે દંડ

વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

સાબરકાંઠાઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) ખતરનાક રીતે વધી રહ્યું છે. છેલ્લા પાંચ-છ દિવસથી રાજ્યમાં રોજના ૧૪ હજારથી (Gujarat Corona Cases) વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે કેટલાક શહેરો અને ગામડાઓમાં સેલ્ફ લોકડાઉન (Self Lockdown) નાંખવામાં આવ્યું છે. સાબરકાંઠાનું ખેડબ્રહ્મા (Khedbrahma) શહેર આજથી સાત દિવસ સ્વયંભૂ બંધ રહેશે.

વેપારીઓ અને પ્રાંત અધિકારીની તાજેતરમાં મળેલી બેઠકમાં ૧ મે થી ૭ મે સુધી તમામ વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વેપારી કે નાગરિકો સ્વયંભૂ બંધનો ભંગ કરશે તો પ્રથમ વખત રૂ. ૫૦૦ અને ત્યાર બાદ રૂ. ૧૦૦૦નો દંડ  વસૂલવામાં આવશે. દુધ, ફ્રુટ અને શાકભાજીની દુકાનો સવારે ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે મેડિકલ સ્ટોર્સ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડ ૧૪,૬૦૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમદાવાદ-સુરતમાં ૨૩-૨૩ સહિત કુલ ૧૭૩ના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૫,૬૭,૭૭૭ જ્યારે કુલ મરણાંક ૭,૧૮૩ પર પહોંચ્યો છે. આ પૈકી એપ્રિલ મહિનામાં જ ૨,૬૦,૦૭૯ કેસ નોંધાયા છે જ્યારે ૨,૬૬૪ના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૧,૪૨,૦૪૬ એક્ટિવ કેસ છે જ્યારે ૬૧૩ દર્દી વેન્ટિલેટર પર છે.

અત્યાર સુધી કુલ ૪,૧૮,૫૪૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને ૭૩.૭૨%  રીક્વરી રેટ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૬૯,૩૫૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૧.૭૮ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૨૭,૭૩૭ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.  

ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો

દેશમાં સોમવારથી 18 દિવસનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

Coronavirus Cases India:  કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ

  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 27 દિવસ બાદ સફળતા
Hun To Bolish : હું તો બોલીશ : માણસ નહીં માનવતા મરી !
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસનું રિપોર્ટ કાર્ડ
Gambhira Bridge Tanker Rescue: બલુન કેપસુલની મદદથી ગંભીરા બ્રિજ પર લટકેલ ટેન્કર નીચે ઉતારાયું
Rajkot BJP News: રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણ, RMCના કાર્યક્રમમાં રામ  મોકરીયાની બાદબાકીની ચર્ચા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રથમ વખત મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી: જાણો બન્ને વચ્ચે ક્યા મુદ્દે થઈ ચર્ચા
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
રાજકોટ ભાજપમાં આંતરિક ઘમાસાણઃ સાંસદ રામ મોકરિયાને સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવા અપાઈ સૂચના!
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloud Burst: વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, ઈન્ડિયન આર્મીના 8-10 જવાન ગુમ
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યું, અનેક લોકો ગુમ, પ્રશાસને 4ના મોતની પુષ્ટિ કરી
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Uttarkashi Cloud Burst: ધરાલીમાં વાદળ ફાટતા તબાહી, અનેક લોકો ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર 
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: આગામી સાત દિવસ સુધી હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
સેના રેસ્ક્યૂમાં જોડાઈ, સંપત્તિને ભારે નુકસાન, ઉત્તરકાશી DMએ  વાદળ ફાટવાની ભયાનક ઘટના અંગે આપી તમામ જાણકારી 
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, PM મોદીએ ટ્વીટ કરીને કહી આ વાત
Embed widget