શોધખોળ કરો

Morabi Bridge Case Hearing: મોરબી પુલ દુર્ઘટના મુદ્દે કોર્ટનો આદેશ, જયસુખ પટેલે મૃતકના પરિવારને ચુકવવી પડશે આટલી રકમ

Morabi Bridge Case Hearing:મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે વચગાળાના વળતર મુ્દે સુનાવણી હાથ ઘરાઇ હતી. આજે કોર્ટે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલને મૃતકના પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાના આદેશ કર્યાં છે.

Morabi Bridge Case Hearing:મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના કેસ મામલે આજે સતત ત્રીજા દિવસે સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે Oreva કંપનીને એમડી જયસુખ પટેલ પ્રતિ મૃતક  10 લાખનું  વચગાળાના વળતર  ચૂકવવાના આદેશ કર્યાં છે. તો ઇજાગ્રસ્તને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

ભારતના બંધારણ, અપકૃત્યના કાયદા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો ટાંકીને કોર્ટનું અવલોકન મુજબ  અહીં દુર્ઘટનામાં સરકારી મશીનરી અને કંપની બંનેની અલગ અને સંયુક્ત જવાબદારી દેખાય રહી  છે.કોર્ટે જણાવ્યું કે, “જે લોકોએ જિંદગી ગુમાવી છે તેની જિંદગી તો પરત કોઇ નહી આપી શકે. જિંદગીની  કોઈ કિંમત કે એનું કોઈ વળતર હોઇ ના શકે, અહીં તો માત્ર વતળતર ચૂકવવાનો પ્રયાસ થઇ શકે...આનો અર્થ... અમૂલ્ય જીવ ગયો હોય એનું વળતર કઈ રીતે નક્કી થાય, તે મુદે યોગ્ય ન્યાય થવો જોઇએ”

આ ઉપરાંત કોર્ટે તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા બ્રિજનું રિપેરિંગ અને નીરિક્ષણ સહિતની  જવાબદારી નક્કી કરતી નિતી 15 દિવસમાં બનાવવા પણ  સરકારને હુકમ કર્યો છે.  ગઈ કાલે જ સુનાવણી દરમિયાન સપષ્ટ ષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માંગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.કોર્ટે જયસુખ પટેલના વકીલ ને કહ્યું હતું કે વકીલ તરીકે તમારી મર્યાદા હોય શકે. આ પહેલા જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.

2 દિવસ સુનાવણી દરમિયાન શું થઇ હતી દલીલ

મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓ મોટો અરજી પર આજે  સુનાવણી  હાથ ઘરાઇ હતી.  દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને વચગાળાના વળતર મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી.Oreva જૂથ અને જયસુખ પટેલ તરફથી મૃતકો ને 5 લાખ વળતર અને ઇજાગ્રસ્તો ને 1 લાખ એડ હોક વળતર ચૂકવવા અંગે ની કોર્ટમાં તૈયારી દર્શાવી હતી,  જો કે આ મામલે કોર્ટે પૂછ્યું... શું તમારી દૃષ્ટિ એ આ વળતર પૂરું અને વ્યાજબી લાગે છે?.. કોર્ટે કહ્યું હતું કે,  આ રકમ વ્યાજબી નથી. જો કે જયસુખ પટેલ તરફથી જવાબ અપાયો હતો કે, આ એક  આ એડહોક વળતર હશે. તેમણે  વધુ વળતર ચૂકવવા તૈયારી દર્શાવી હતી. આ મુ્દ્દે આજે સતત ત્રીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપી છે. 

આ પહેલાની સુનવાણીમાં કોર્ટે  પ્રાથમિક રીતે સંકેત આપ્યા હતા કે, જો સરકારે દસ લાખ વળતર ચૂકવતી  હોય તો આ વચગાળાના વળતરને 45% ગણાય જ્યારે કંપનીની 55% જવાબદારી નક્કી થાય, આ પ્રકારનું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે.આનો અર્થ એ થાય છે કે આ થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકને વચગાળાના વળતર માં ઑરેવા કંપનીએ 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે. આ અંગે આજે ફરી સુનાવણી થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પના તિકડ્મ સામે તણખા શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : હવે બે બસ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : રેસના રાક્ષસ પર બ્રેક ક્યારે?
BIG NEWS: ગરીબોને અપાતા અનાજને લઈ સૌથી મોટા સમાચાર, 55 લાખને  કાર્ડધારકોને સરકારે ફટકારી નોટીસ
Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર શું થશે અસર, જાણો અપડેટ્સ
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- 'આ મારુ યુદ્ધ નથી, આ બાઈડનનું યુદ્ધ છે'
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
‘જો ભારત ડેમ બનાવશે તો યુદ્ધ થશે....', સિંધુ જળ સંધિ પર પાક.ના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ભારતને ધમકી
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
ટ્રમ્પે પાકિસ્તાનની 'ઈચ્છા' કરી પુરી, બલૂચ લિબરેશન આર્મી અને મજીદ બ્રિગેડને જાહેર કર્યા આતંકી સંગઠન
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
અલાસ્કામાં પુતિન-ટ્રમ્પ વચ્ચે મુલાકાત પહેલા ઝેલેન્સકીએ પીએમ મોદીને ફોન કર્યો? જાણો શું વાતચીત થઈ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસ પર આપ્યો જડબાતોડ જવાબ: ‘આ ડેટા તમારો છે, મારો નહીં, હું કેમ સહી કરું?’
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
‘મિત્ર દેશની ધરતી પરથી પરમાણુ ધમકી’: અસીમ મુનીરના નિવેદન પર ભારતે અમેરિકાને ઝાટકી નાંખ્યું
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
મનરેગા કૌભાંડની અસર? બચુ ખાબડને વધુ એક સરકારી કાર્યક્રમમાંથી સાઇડલાઈન કરાયા
Embed widget