શોધખોળ કરો

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ક્યા ડરના કારણે કોગ્રેસમાં ના જોડાયા?

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને સમર્થન આપ્યું છે જોકે તેઓ હજુ સુધી વિધિવત કૉંગ્રેસના સભ્ય બન્યા નથી

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને સમર્થન આપ્યું છે જોકે તેઓ હજુ સુધી વિધિવત કૉંગ્રેસના સભ્ય બન્યા નથી. કન્હૈયા કુમાર કોગ્રેસના સભ્ય બન્યા પરંતુ મેવાણીએ કોગ્રેસના સભ્ય બન્યા નથી. આ પાછળ મેવાણીએ તર્ક આપ્યો હતો કે તે કોગ્રેસની વિચારધારા સાથે છે પરંતુ હાલમાં જો તેઓ કોગ્રેસમાં સામેલ થયા તો ધારાસભ્ય પદ પર રહી શકશે નહી કારણ તે અપક્ષ રીતે ચૂંટાઇને આવ્યા છે. નોંધનીય છે કે બંધારણની દસમી અનુસૂચી જેને પક્ષ પલટા વિરોધી કાયદો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ જો કોઇ ધારાસભ્ય રાજકીય પક્ષ બદલે છે તો તેના પર કાર્યવાહી થઇ શકે છે. જે હેઠળ જો કોઇ અપક્ષ ધારાસભ્ય ચૂંટણી પછી કોઇ પાર્ટીમાં સામેલ થાય છે તો  તેના પર કાર્યવાહી થઇ શકે છે.

એક સાંસદ અથવા એક ધારાસભ્ય દ્ધારા રાજકીય પાર્ટીઓ બદલવાના મામલામાં ત્રણ કાયદાકીય શરતો છે. પ્રથમ શરત ત્યારે બને છે જ્યારે કોઇ રાજકીય પાર્ટી ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય પોતાની મરજીથી પાર્ટીનું સભ્યપદ છોડી દે છે. બીજી શરત ત્યારે બને છે જ્યારે એક વ્યક્તિ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બને છે તો બાદમાં એક રાજકીય પાર્ટીમાં સામેલ હોય છે. પ્રથમ અને બીજી શરતમાં ધારાસભ્ય પોતાની બેઠક ગુમાવી દે છે. ત્રીજી શરત નામાંકિત સાંસદો સંબંધિત છે. આ મામલામાં કાયદો તેઓને નામાકિત થયા બાદ એક રાજકીય પાર્ટીમાં સામેલ થવા પર છ મહિનાનો સમય આપે છે. જો તે આ સમય બાદ કોઇ પાર્ટીમાં સામેલ થાય છે તો તે સંસદમાં પોતાની બેઠક ગુમાવી દે છે.

પક્ષપલટા વિરોધી કાયદાની તપાસ 1969માં ગૃહમંત્રી વાઇબી ચૌહાણની અધ્યક્ષતામાં એક સમિતિએ પક્ષ પલટાના મુદ્દાની તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે 1967ની સામાન્ય ચૂંટણી બાદ પક્ષપલટાએ ભારતીય રાજકીય પરિસ્થિતિને પૂરી રીતે બદલી દીધી છે. તે સમયે 376માંથી 176 અપક્ષ ધારાસભ્યો રાજકીય પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. જો કે તે સમયે સમિતિએ અપક્ષ ધારાસભ્યો વિરુદ્ધ કોઇ કાર્યવાહીની ભલામણ કરી નહોતી. પરંતુ બાદમાં એક સભ્યએ અપક્ષ ધારાસભ્યના મુદ્દા પર સમિતિ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેઓ ઇચ્છતા હતા કે જો અપક્ષ ઉમેદવાર કોઇ રાજકીય પાર્ટીમાં સામેલ થઇ જાય તો તેઓને અયોગ્ય જાહેર કરવામાં આવે. ચૌહાણ સમિતિ દ્ધારા આ મુદ્દા પર ભલાલણ કરી નહોતી. એટલા માટે પક્ષ પલટા વિરોધી કાયદો (1969,1973)બનાવવાની શરૂઆતના પ્રયાસો દરમિયાન રાજકીય દળોમાં સામેલ થનારા અપક્ષ ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા નહોતા.

બાદમાં 1978માં સ્વતંત્ર અને મનોનીત ધારાસભ્યોને રાજકીય પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 1985માં બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્યોને એક રાજકીય પાર્ટીમાં સામેલ થતા રોકવામાં આવ્યા અને મનોનીત ધારાસભ્યોને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget