શોધખોળ કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓક્ટબરની આ તારીખે પ્રવાસીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન ટિકિટ બંધ કરાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ રહેશે, જેના પગલે 28થી 1 નવેમ્બર સુધી કેવડિયા પ્રવાસન સ્થળો બંધ રહેશે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે ફરી ગુજરાતના પ્રવાસે છે. તેઓ  31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ રહેશે, જેના પગલે 28થી 1 નવેમ્બર સુધી કેવડિયા પ્રવાસન સ્થળો બંધ રહેશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ તેમની વેબસાઇટ પર આ મુદ્દે જાહેરાત કરી છે. 28થી 1 નવેમ્બર સુધી કેવળિયાના પ્રવાસન સ્થળો બંધ રહેતા ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવાઇ છે.

PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાત આવશે અને કેવડિયા ખાતે રાત્રિ રોકાણ કરશે. અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતીના અવસરે 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.જેમાં પીએમ મોદી ઉપસ્થિતિ રહેશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે અને પરેડનું આયોજન કરાશે.

કેવડિયા ખાતે આ કાર્યક્રમ યોજનાર હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે કેવળિયાના પ્રવાસન સ્થળોને 5 દિવસ સુધી બંધ કરી દેવાયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે.

પીએમ મોદીનો ગુજરાતના પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ 30 ઓક્ટોબરે કેવડિયા પહોંચશે  તે જ દિવસે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડિયામાં જ રાત્રિ રોકાણ કરેશે અને સવારે રાષ્ટ્રીય એકતા દિનના અવસરે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે આ સાથે તેઓ આ અવસરે અનેકવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરાવશે,

આ પણ વાંચો

India Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટીને થયા બે લાખથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

કેરળમાં વરસાદથી તબાહી, કેટલીક નદીઓ થઇ બેકાંઠે, કોટ્ટાયમમાં 6ના મોત-4 લાપતા, જાણો વિગતે

એશિયાના આ સમૃદ્ધ દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા ફફડાટ, છેલ્લા 24 કલાકમાં 1000 લોકોના થયા મોત, જાણો વિગતે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
SRH vs PBKS: પંજાબ કિંગ્સની હારથી રાજસ્થાન રોયલ્સનું ટેન્શન વધ્યું! પ્લેઓફ પહેલા પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
SRH vs PBKS: પંજાબ કિંગ્સની હારથી રાજસ્થાન રોયલ્સનું ટેન્શન વધ્યું! પ્લેઓફ પહેલા પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Pratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહીWeather Update: સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી, લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Ebrahim Raisi: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું, રિપોર્ટમાં દાવો
Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
SRH vs PBKS: પંજાબ કિંગ્સની હારથી રાજસ્થાન રોયલ્સનું ટેન્શન વધ્યું! પ્લેઓફ પહેલા પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
SRH vs PBKS: પંજાબ કિંગ્સની હારથી રાજસ્થાન રોયલ્સનું ટેન્શન વધ્યું! પ્લેઓફ પહેલા પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
Embed widget