શોધખોળ કરો

KUTCH : માધાપરમાં રબારી યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, રબારી સમાજે મૌન રેલી કાઢી

KUTCH NEWS : ભુજમાં જયનગરથી કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં રબારી સમાજે મૌન રેલી કાઢી હતી અને મૃતક પરેશ રબારીના હત્યા કેસની ન્યાયીક તપાસની માંગ કરી હતી.

BHUJ : કચ્છ જિલ્લાના ભુજ નજીકના માધાપર ગામે 27 તારીખે એક રબારી યુવકની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. મુસ્લિમ યુવક દ્વારા થયેલી હત્યાના પગલે ભારેલા અગ્ની જેવી સ્થિતી સર્જાણી હતી. જો કે મામલો થાડે પડ્યા બાદ આજે સમાજે સમગ્ર કેસમાં ન્યાયીક તપાસની માંગ કરી હત્યા અંગત અદાવતમાં નહી પરંતુ કાવત્રુ કરી યુવકની હત્યા થઇ હોવાનુ સ્પષ્ટ કરી પોલિસને ન્યાયીક તપાસ કરવા માટેનુ આવેદનપત્ર આપ્યુ હતુ.

ભુજમાં જયનગરથી કલેકટર કચેરી સુધી મોટી સંખ્યામાં રબારી સમાજે મૌન રેલી કાઢી હતી અને મૃતક  પરેશ રબારીના હત્યા કેસની ન્યાયીક તપાસની માંગ કરી હતી.27 તારીખે હત્યા બાદ મસ્જિદમાં થયેલી તોડફોડમાં પણ સમાજના વ્યક્તિઓની સંડોવણી હોવાનું  જણાવી મુસ્લિમ કે કોઇપણ સમાજના અસામાજીક તત્વોની સંડોવણી અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ રબારી  સમાજ દ્વારા  કરવામાં આવી હતી. 

સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ CID ક્રાઇમને સોંપવાની માંગ કરી સમાજના આગેવાનોએ હત્યા કરવા પાછળ તમામ સંડોવણીકારો સામે કડક કાર્યવાહી થાય તેમ જણાવ્યુ હતુ. સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો મૌન રેલીમાં તથા મૃતક યુવકને શ્રધ્ધાજંલી આપવા માટે એકઠા થયા હતા.

થરાદમાં પાંચ લોકોએ કેનાલમાં કૂદી આત્મહત્યા કર્યાની આશંકા
બનાસકાંઠાના થરાદ પાસે કેનાલમાં પાંચ જણાએ ઝંપલાવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર સણધર પાસ ત્રણ બાળકો સાથે મહિલા અને પુરુષે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બે બાળકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય ત્રણ જણાની શોધખોળ ચાલી રહી છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ
રાજ્યમા આજે અને આવતીકાલે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે આજે 17 જિલ્લામાં ભારે વરસાદ પડશે..જેમાં અમદાવાદ,ગાંધીનગર, ખેડા, સુરેંદ્રનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે. તો આવતીકાલે પણ ડાંગ,તાપી અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget