શોધખોળ કરો

Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે.

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે. રવેડી નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે હાજર છે. જાણો જૂનાગઢ ભગવામય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 

નોંધનિય છે કે, રાજ્યભરમાંથી ભાવિકો જૂનાગઢ પહોંચ્યા છે. અલગ-અલગ અખાડાના ધજા-પતાકા અને બેન્ડ વાજા સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવેડીના દર્શનાર્થે પહોંચ્યા છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે ભવનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે બપોરે બે વાગ્યાથી જુનાગઢમાં હાજર છે. તેઓ બે વાગ્યાથી અત્યાર સુધીમાં અલગ અલગ સાધુ-સંતોને મળ્યા છે. રવાડીમાં પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હું સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે જુનાગઢ આવ્યો છું. રાજ્યમાં શાંતિ અને સલામતીને લઈને અલગ અલગ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. તો ગૃહ રાજ્યમંત્રીએ શિવરાત્રીની મહિમા વિશે પણ વાત કરી હતી.

મહાશિવરાત્રીની રાત્રિનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવ રાત્રે ભ્રમણ કરવા જાય છે. આવી સ્થિતિમાં જે લોકો રાત્રે જાગે છે અને મહાદેવની પૂજા કરે છે તેમના બધા દુ:ખ દૂર થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.

મહાશિવરાત્રીની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્વ

મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી હોય છે કે એક ખાસ ઉર્જાનો પ્રવાહ વહે છે. આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપર તરફ જવાનું શરૂ કરે છે. એવું માનવામાં આવે છે કે કુદરત પોતે જ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરી રહી છે. તેથી મહાશિવરાત્રીની રાત્રે જાગતા રહેવાનું અને કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન મુદ્રામાં બેસવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો...

Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget