શોધખોળ કરો

Junagadh: ભવનાથમાં મહા શિવરાત્રીના મેળામાં રવેડી શરુ, મોટી સંખ્યામાં સંતો જોડાયા

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે.

Junagadh: જૂનાગઢના ભવનાથ ખાતે આજે મહાશિવરાત્રીના દિવસે રંગેચંગે રવેડી નિકળી છે. સાધુ-સંતો સહિતના લોકો મોટી સંખ્યામાં આ રવેડીમાં જોડાયા છે. રવેડી નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે હાજર છે. જાણો જૂનાગઢ ભગવામય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 

નોંધનિય છે કે, રાજ્યભરમાંથી ભાવિકો જૂનાગઢ પહોંચ્યા છે. અલગ-અલગ અખાડાના ધજા-પતાકા અને બેન્ડ વાજા સાથે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રવેડીના દર્શનાર્થે પહોંચ્યા છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે ભવનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે બપોરે બે વાગ્યાથી જુનાગઢમાં હાજર છે. તેઓ બે વાગ્યાથી અત્યાર સુધીમાં અલગ અલગ સાધુ-સંતોને મળ્યા છે. રવાડીમાં પણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લાભ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હું સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે જુનાગઢ આવ્યો છું. રાજ્યમાં શાંતિ અને સલામતીને લઈને અલગ અલગ સાધુ સંતોના આશીર્વાદ લીધા છે. તો ગૃહ રાજ્યમંત્રીએ શિવરાત્રીની મહિમા વિશે પણ વાત કરી હતી.

મહાશિવરાત્રીની રાત્રિનું ધાર્મિક મહત્વ

મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા. આ દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવ રાત્રે ભ્રમણ કરવા જાય છે. આવી સ્થિતિમાં જે લોકો રાત્રે જાગે છે અને મહાદેવની પૂજા કરે છે તેમના બધા દુ:ખ દૂર થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.

મહાશિવરાત્રીની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્વ

મહાશિવરાત્રીની રાત્રે બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એવી હોય છે કે એક ખાસ ઉર્જાનો પ્રવાહ વહે છે. આ રાત્રે ગ્રહનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત હોય છે કે મનુષ્યની અંદરની ઉર્જા કુદરતી રીતે ઉપર તરફ જવાનું શરૂ કરે છે. એવું માનવામાં આવે છે કે કુદરત પોતે જ માણસને તેના આધ્યાત્મિક શિખર સુધી પહોંચવામાં મદદ કરી રહી છે. તેથી મહાશિવરાત્રીની રાત્રે જાગતા રહેવાનું અને કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન મુદ્રામાં બેસવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો...

Mahashivratri 2025: આજે મહાશિવરાત્રી, ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget