શોધખોળ કરો

Ahmedabad: મોરારી બાપુએ પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, G20ની સફળતા બદલ પાઠવ્યા અભિનંદન

અમદાવાદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક, મોરારી બાપુએ, લોકપ્રિય નેતા 73 વર્ષના થાય તેના એક દિવસ પહેલા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અગાઉથી શુભેચ્છાઓ આપી હતી.

અમદાવાદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક, મોરારી બાપુએ, લોકપ્રિય નેતા 73 વર્ષના થાય તેના એક દિવસ પહેલા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અગાઉથી શુભેચ્છાઓ આપી હતી. મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આવતીકાલે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. હું,વ્યાસપીઠ વતી, તેમને જન્મદિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.  હું ભગવાન હનુમાનના ચરણોમાં તેમના લાંબા આયુષ્ય અને સતત સફળતા માટે પ્રાર્થના કરું છું,” મોરારી બાપુએ શનિવારે નવી દિલ્હીમાં તેમની રામકથા દરમિયાન જણાવ્યું હતું.

નવી દિલ્હી જી-20 સમિટની સફળતા વિશે બોલતા, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓએ 9 અને 10 સપ્ટેમ્બરે હાજરી આપી હતી, મોરારી બાપુએ કહ્યું હતું કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સમતાનો લાભ મળી રહ્યો છે.

કેટલાક રાજકીય નેતાઓ દ્વારા સનાતન ધર્મના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓને પગલે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ પીએમ મોદીની આવી ટિપ્પણીઓને સખત ખંડન કરવા બદલ પ્રશંસા કરી. ધર્મ અમૃત છે અને સનાતન ધર્મ શુદ્ધ અમૃત છે.  સનાતન ધર્મને બદનામ કરતી કોઈપણ ટિપ્પણી સ્વીકાર્ય નથી. નરેન્દ્રભાઈ મોદીએ આવા પ્રયાસો સામે જે ટિપ્પણી કરી છે તેનું હું સ્વાગત કરું છું,” તેમણે ઉમેર્યું.

સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી

છત્તીસગઢના રાયગઢમાં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ ગુરુવારે (14 સપ્ટેમ્બર) કહ્યું કે, છત્તીસગઢની આ ભૂમિ ભગવાન શ્રી રામની માતૃ જન્મભૂમિ છે. અહીં માતા કૌશલ્યાનું ભવ્ય મંદિર છે.

વિપક્ષ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે આજે હું તમને બધાને આપણી આસ્થા અને આપણા દેશ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રથી વાકેફ કરવા માંગુ છું. જે લોકોને તમે બધાએ છેલ્લા નવ વર્ષથી કેન્દ્રની બહાર રાખ્યા છે, જે લોકો સતત ચૂંટણી હારી રહ્યા છે, તેઓ હવે તમારા પ્રત્યે એટલી નફરતથી ભરાઈ ગયા છે કે તેઓએ તમારી ઓળખ અને તમારી સંસ્કૃતિ સામે મોરચો ખોલી દીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget