શોધખોળ કરો

Ahmedabad: મોરારી બાપુએ પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, G20ની સફળતા બદલ પાઠવ્યા અભિનંદન

અમદાવાદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક, મોરારી બાપુએ, લોકપ્રિય નેતા 73 વર્ષના થાય તેના એક દિવસ પહેલા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અગાઉથી શુભેચ્છાઓ આપી હતી.

અમદાવાદ: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક, મોરારી બાપુએ, લોકપ્રિય નેતા 73 વર્ષના થાય તેના એક દિવસ પહેલા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અગાઉથી શુભેચ્છાઓ આપી હતી. મોરારી બાપુએ તાજેતરમાં યોજાયેલી G20 સમિટની અભૂતપૂર્વ સફળતા માટે વડા પ્રધાનને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આવતીકાલે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. હું,વ્યાસપીઠ વતી, તેમને જન્મદિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.  હું ભગવાન હનુમાનના ચરણોમાં તેમના લાંબા આયુષ્ય અને સતત સફળતા માટે પ્રાર્થના કરું છું,” મોરારી બાપુએ શનિવારે નવી દિલ્હીમાં તેમની રામકથા દરમિયાન જણાવ્યું હતું.

નવી દિલ્હી જી-20 સમિટની સફળતા વિશે બોલતા, જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓએ 9 અને 10 સપ્ટેમ્બરે હાજરી આપી હતી, મોરારી બાપુએ કહ્યું હતું કે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને સમતાનો લાભ મળી રહ્યો છે.

કેટલાક રાજકીય નેતાઓ દ્વારા સનાતન ધર્મના સંદર્ભમાં કરવામાં આવેલી કેટલીક વિચિત્ર ટિપ્પણીઓને પગલે ચાલી રહેલા વિવાદનો ઉલ્લેખ કરતા, મોરારી બાપુએ પીએમ મોદીની આવી ટિપ્પણીઓને સખત ખંડન કરવા બદલ પ્રશંસા કરી. ધર્મ અમૃત છે અને સનાતન ધર્મ શુદ્ધ અમૃત છે.  સનાતન ધર્મને બદનામ કરતી કોઈપણ ટિપ્પણી સ્વીકાર્ય નથી. નરેન્દ્રભાઈ મોદીએ આવા પ્રયાસો સામે જે ટિપ્પણી કરી છે તેનું હું સ્વાગત કરું છું,” તેમણે ઉમેર્યું.

સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી

છત્તીસગઢના રાયગઢમાં વિજય શંખનાદ રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સનાતન ધર્મને નષ્ટ કરવા અંગે ડીએમકે નેતા ઉધયનિધિની ટિપ્પણી પર પણ ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ ગુરુવારે (14 સપ્ટેમ્બર) કહ્યું કે, છત્તીસગઢની આ ભૂમિ ભગવાન શ્રી રામની માતૃ જન્મભૂમિ છે. અહીં માતા કૌશલ્યાનું ભવ્ય મંદિર છે.

વિપક્ષ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે આજે હું તમને બધાને આપણી આસ્થા અને આપણા દેશ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રથી વાકેફ કરવા માંગુ છું. જે લોકોને તમે બધાએ છેલ્લા નવ વર્ષથી કેન્દ્રની બહાર રાખ્યા છે, જે લોકો સતત ચૂંટણી હારી રહ્યા છે, તેઓ હવે તમારા પ્રત્યે એટલી નફરતથી ભરાઈ ગયા છે કે તેઓએ તમારી ઓળખ અને તમારી સંસ્કૃતિ સામે મોરચો ખોલી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે

વિડિઓઝ

Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
લગ્ન પ્રથાને લઈને રાજકોટમાં સ્વામી હરિપ્રકાશદાસનો બફાટ, લવ મેરેજને ગણાવ્યા 'ડાયરેક્ટ ફાંસી' સમાન
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
'2026 માં પ્રચંડ બહુમત સાથે બંગાળમાં બનાવીશું સરકાર...', અમિત શાહે આંકડા આપી કરી મોટી ભવિષ્યવાણી
Embed widget