શોધખોળ કરો

આજથી ગુજરાતના 36 શહેરોમાં ‘આંશિક અનલોક’, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે ?

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે રાજ્ય સરકારે આજથી મોટા ભાગના વેપાર, ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ કરવાની છુટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આપેલી આ છુટથી નાના, મધ્યમ અને છુટક વેપારીઓના ધંધા ફરીથી શરૂ થશે. સાથે જ ગ્રાહકોને પણ જોઈતી વસ્તીની ખરીદી કરવાની તક મળશે.

હાલ રાજ્ય સરકારે સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ 36 શહેરોમાં છુટ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના કોરોના કર્ફ્યુ હેઠળના તમામ 36 શહેરોમાં 27 મે સુધી નાઈટ કર્ફ્યુ તો યથાવત જ રહેશે. પરંતુ સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ રહેશે.

આંશિક અનલોક વચ્ચે વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને નાગરિકોએ છુટછાટનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો રહેશે. કોઈપણ જગ્યાએ મોટી ભીડ ન થાય તેની કાળજી રાખવાની રહેશે. માસ્ક પહેર્યા વગર ફરનારા નાગરિકોને અને વેપાર ધંધા કરનારા વેપારીઓને આકરો દંડ કરવામા આવશે.

શું ખુલ્લું રહેશે ?

  • પાનના ગલ્લા
  • ચાની કિટલી
  • હેર સલૂ
  • હાર્ડવેરની દુકાનો
  • ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
  • રેડીમેડ કપડાની દુકાનો
  • વાસણની દુકાનો
  • મોબાઈલની દુકાનો
  • હોલસેલ માર્કેટ
  • ગેરેજ-પંચરની દુકાનો

શું બંધ રહેશે ?

  • શૈક્ષણિક સંસ્થા
  • ટ્યુશન ક્લાસિસ
  • થિયેટરો
  • ઓડીટોરીયમ
  • એસેમ્બલી હોલ
  • વોટર પાર્ક
  • જાહેર બાગ-બગીચા
  • મનોરંજક સ્થળો
  • જીમ
  • સ્વિમિંગ પુલ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Mehsana news: બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, આ ખર્ચ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ?
Ahmedabad Police: અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પોસ્ટરના વિવાદ પર પોલીસે કરી સ્પષ્ટતા
Abp Asmita Impact: ખાતરને લઈ હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર
Rajkot AIIMS Scam: રાજકોટ એઈમ્સની ભરતીમાં મોટા કૌભાંડ?, પૂર્વ ડિરેક્ટર ડો.સીડીએસ કટોચ પર ગંભીર આરોપ
Donald Trump: ભારત અને રશિયાની દોસ્તીને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અકળાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Embed widget