શોધખોળ કરો

જૂનાગઢ : જાણો પીએમ મોદીએ ગાંઠીલા ઉમિયાધામના પાટોત્સવમાં પાટીદારો અંગે શું કહ્યું?

આજે ગાંઠીલા ખાતે માં ઉમિયાનો 14મો પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પાટીદાર નેતા નરેશ પટેલ હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ સમારોહમા પીએમ મોદીએ વર્ચયુલ માધ્યમથી સંબોધન કર્યું હતું.

જૂનાગઢ:  આજે ગાંઠીલા ખાતે માં ઉમિયાનો 14મો પાટોત્સવ યોજાયો હતો. ઉમાધામ ગાંઠીલા પાટીદાર સમાજના આસ્થાનું કેન્દ્ર છે. આ પ્રસંગે પાટીદાર નેતા નરેશ પટેલ હાજર રહ્યા હતા. તો બીજી તરફ આ સમારોહમા પીએમ મોદીએ વર્ચયુલ માધ્યમથી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ પાટોત્સવમાં હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, પાટીદાર પાણીદાર ત્યારે બને કે જ્યારે પાણી હોય એટલે મા ઉમિયાના સાનિધ્યમાં 75 તળાવોનું અભિયાન આપણે કરી શકીએ. આ પ્રસંગે તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલના પણ વખાણ કર્યા હતા. પીએમએ ભુપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ કહ્યા હતા.

 

આ ઉપરાંત આ ઉત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મનસુખ માંડવિયાએ પણ હાજરી આપી હતી. ગાંઠીલા ખાતે યોજાયેલ આ પાટોત્સવમાં 51 કુંડી હવન,મહિલા સંમેલન અને આરોગ્ય કેમ્પ સહિત ઘમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં તત્કાલિન ગુજરાતના સીએમ અને હાલમાં દેશના PM મોદીના હસ્તે કરાયું હતું.

 

ગાંઠીલા ખાતેના આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે લોકડાયરામાં જાણીતા કલાકારો ભજનના સુર રેલાવશે.

આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આવતીકાલ 10મી એપ્રિલ, 2022ના રોજ રામનવમીના અવસરે, ગુજરાતના જૂનાગઢના શ્રી ઉમાધામ ગાંઠીલા ખાતે 14મા મહા-પાટોત્સવના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીશ. એ મારું સદ્ભાગ્ય છે કે આ મંદિરનું ઉદ્ઘાટન 2008માં મારા હસ્તે થયું હતું.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19 એપ્રિલના રોજ ગુજરાત આપી રહ્યા છે. તેઓ જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશન મેડિસીનના કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રિય આયુષ મંત્રી સરદાનંદ સોનેવાલે જામનગર પત્રકાર પરિષદ યોજી આ માહિતી હતી. ગોરધનપર નજીક 35 એકર જમીનમાં આ સેન્ટર નિર્માણ પામશે જે દેશનું પ્રથમ કેન્દ્ર હશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget