શોધખોળ કરો

PM Modi Gujarat Visit Live Updates: PM મોદીએ સ્મૃતિ વન મેમોરિયલનું કર્યું લોકાર્પણ, ભૂજમાં કર્યો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કચ્છની મુલાકાત લેશે.

LIVE

Key Events
PM Modi Gujarat Visit Live Updates: PM મોદીએ સ્મૃતિ વન મેમોરિયલનું કર્યું લોકાર્પણ, ભૂજમાં કર્યો રોડ શો

Background

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કચ્છની મુલાકાત લેશે. રવિવારે સવારે 10 કલાકે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન કરશે. આ પછી શ્યામજી સવારે 11.30 કલાકે કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમને સંબોધશે અને ત્યારબાદ બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રાજભવન પરત ફરશે. સાંજે 5.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ભારતમાં સુઝુકીના 40 વર્ષ'ની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 2001ના દુ:ખદ ભૂકંપ સાથે સંકળાયેલું છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્મૃતિ વન એ અમે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે વડાપ્રધાન મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફૂટ-ઓવર બ્રિજ અને ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના નવા બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો અને મહિલાઓ સાથે સ્પિનિંગ વ્હીલ સ્પિન કર્યું હતું.

13:04 PM (IST)  •  28 Aug 2022

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતુ. ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત છે સ્મૃતિવન. ભૂજનો ભૂજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 50 ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

10:39 AM (IST)  •  28 Aug 2022

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

10:39 AM (IST)  •  28 Aug 2022

વડાપ્રધાન મોદીએ ભૂજમાં રોડ શો યોજ્યો હતો

09:28 AM (IST)  •  28 Aug 2022

5 હજાર 079 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

PM નરેન્દ્ર મોદી કચ્છમાં 5 હજાર 079 કરોડથી વધુના વિકાસ કાર્યોનું  લોકાર્પણ કરશે.   સ્મૃતિવન, નહેર, ભુજ નખત્રાણા સબસ્ટેશન, વિજ્ઞાન કેંદ્ર, તેમજ ડેરી પ્લાંટનું લોકાર્પણ કરશે. 

06:35 AM (IST)  •  28 Aug 2022

વડાપ્રધાન મોદી આજે કચ્છમાં સ્મૃતિ વન મેમોરિયલનું લોકાર્પણ કરશે

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget