શોધખોળ કરો

મોદીનું ગુજરાતમાં આગમન, 3 કલાકના રોકાણમાં શું શું કરશે? કેટલા વાગ્યે પાછા દિલ્હી જવા રવાના થઈ જશે?

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.

અમદાવાદઃ આજે ફરી એકવાર નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, સવારે અમદાવાદ અને બાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પીએમ મોદી શુક્રવારે દાંડીયાત્રા દિને દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવવા માટે અમદાવાદમાં છે. પીએમ આશરે ત્રણ કલાક રોકાણ કરશે. 

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.

સાબરમતી ગાંધીઆશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. સાબરમતી આશ્રમમી બાજુમાં અભયઘાટ ખાતે વિશાળ ડોમ બનાવાયો છે, જ્યાં તેઓ ૪૫ મિનિટનું વકતવ્ય બાદ દાંડીકૂચની યાદમાં પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિલોમીટરની યાત્રા માટે વિદાય કરશે. બાદમાં તેઓ બપોરે લગભગ પોણા એકથી એેક વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થશે.

PM મોદીના આજના કાર્યક્રમો.....

૧૦:૦૦ વાગે : આશરે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન અને સ્વાગત
૧૦:૧૦ વાગે : સાબરમતી ગાંધી આશ્રમ
૧૦:૩૦ વાગે : અભયઘાટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી તથા સંબોધન
૧૨:૦૦ વાગે : પ્રતીકાત્મક દાંડીયાત્રીઓને વિદાય
૧૨:૪૫ વાગે : નવી દિલ્હી જવા રવાના.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
PoK ભૂલી જાવ, પાકિસ્તાન એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીથી બચજો ભાઈ! ભારતના પૂર્વ હેડ કોચના નિવેદને રોહિતનું ટેન્શન વધાર્યું
Embed widget