શોધખોળ કરો

મોદીનું ગુજરાતમાં આગમન, 3 કલાકના રોકાણમાં શું શું કરશે? કેટલા વાગ્યે પાછા દિલ્હી જવા રવાના થઈ જશે?

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.

અમદાવાદઃ આજે ફરી એકવાર નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, સવારે અમદાવાદ અને બાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પીએમ મોદી શુક્રવારે દાંડીયાત્રા દિને દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવવા માટે અમદાવાદમાં છે. પીએમ આશરે ત્રણ કલાક રોકાણ કરશે. 

આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.

સાબરમતી ગાંધીઆશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. સાબરમતી આશ્રમમી બાજુમાં અભયઘાટ ખાતે વિશાળ ડોમ બનાવાયો છે, જ્યાં તેઓ ૪૫ મિનિટનું વકતવ્ય બાદ દાંડીકૂચની યાદમાં પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિલોમીટરની યાત્રા માટે વિદાય કરશે. બાદમાં તેઓ બપોરે લગભગ પોણા એકથી એેક વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થશે.

PM મોદીના આજના કાર્યક્રમો.....

૧૦:૦૦ વાગે : આશરે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન અને સ્વાગત
૧૦:૧૦ વાગે : સાબરમતી ગાંધી આશ્રમ
૧૦:૩૦ વાગે : અભયઘાટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી તથા સંબોધન
૧૨:૦૦ વાગે : પ્રતીકાત્મક દાંડીયાત્રીઓને વિદાય
૧૨:૪૫ વાગે : નવી દિલ્હી જવા રવાના.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget