શોધખોળ કરો

વડાપ્રધાન મોદી આજથી ગુજરાતના પ્રવાસે, સાબર ડેરીના બે નવનિર્મિત પ્લાન્ટનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આજે હિંમતનગરની સાબર ડેરીના 305 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આજે હિંમતનગરની સાબર ડેરીના 305 કરોડના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તો 125 કરોડના ટેટ્રાપેકના પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. જ્યારે 600 કરોડના ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અંતર્ગત દીકરીઓનાં ખાતાં ખોલવાનો કાર્યક્રમ અને પશુપાલક મહિલાઓનું સન્માન પણ કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોણા ચાર લાખ પશુપાલકો સાબરડેરી સાથે સંકળાયેલા છે. બંને જિલ્લાની 1900 કરતા વધુ દૂધ મંડળીઓ સાબરડેરી સાથે સંકળાયેલ છે. દૈનિક 33.27 લાખ લીટર દૂધની પશુપાલકો પાસેથી ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષે સાબરડેરીએ 6805.94 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. ગત વર્ષે સાબરડેરીએ 5710 કરોડનું ટર્ન ઓવર કર્યું હતું.

આજનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી ચેન્નઇ જવા રવાના થશે. ત્યારબાદ આવતીકાલે ફરી ગાંધીનગરના પ્રવાસે આવશે.  જ્યાં દેશના પ્રથમ અને વિશ્વના છઠ્ઠા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તથા ઈન્ડિયા-ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન કરશે. જે બાદ ગિફ્ટ સિટીમાં આવેલા એક્સચેન્જમાં શરુઆતના તબક્કામાં દરરોજ 50 હજાર કરોડથી વધુ સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે. અહીંથી સોનાની આયાત થઈ શકશે. પરંતુ નિકાસ નહીં થઈ શકે. આ સાથે આ એક્સચેન્જ ભારતમાં સોનાનું સૌથી મોટું પ્રવેશદ્વાર બની જશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget