શોધખોળ કરો

રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 14 સામે નોંધી ફરિયાદ

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

રાજ્યમાં ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ઓપરેશન સિંદૂરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ હતી.

સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 તત્વો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે- પીએમ મોદી 

ઓપરેશન સિંદૂર પછી રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી, પરંતુ આતંકવાદનો પણ યુગ નથી. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશે નવા યુગના યુદ્ધમાં પોતાની શ્રેષ્ઠતા તેમજ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા સાબિત કરી છે.

પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે 21મી સદીમાં ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે. તમામ પ્રકારના આતંકવાદ સામે આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. ભારતની નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે.   આ એક સારી દુનિયાની ગેરંટી પણ છે. પીએમએ વધુમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પોષી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget