શોધખોળ કરો

ચાર કલાકમાં ગુજરાતના 37 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે રાજ્યના 37 તાલુકામાં મેઘમહેર થઈ છે. આ ચાર કલાકમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 2 ઇંચ જેટલો પડ્યો છે. જ્યારે મહીસાગરના બાલાસિનોર અ ડાંગના સુબરમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 4 કલાકમાં ક્યાં કેટલો વરસાદ


ચાર કલાકમાં ગુજરાતના 37 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં વરસાદની આગાહી

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. વલસાડ નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે.

હવામાન વિભાગ અનુસાર વલસાડ-નવસારી સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ લો પ્રેશર બનવાના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે. જેના કારણે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

વરસાદના અભાવના કારણે રાજ્યમાં વાવતેર ઘટ્યું છે. આ વર્ષે ૧૯ જુલાઇ સુધી અંદાજીત ૫૭.૨૦ લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું. જે ગયા વર્ષે સમાન સમયગાળામાં ૫૭.૩૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ૩ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર સામે ૬૬.૮૭ ટકા વાવેતર થયું છે.

રાજ્યમાં ચોમાસાની સામાન્ય શરૂઆત

રાજ્યમાં 23 જુલાઈથી સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ હજુ પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ગયા વર્ષે ૨૦ જુલાઇ સુધી ગુજરાતમાં ૧૧.૮૦ ઈંચ સાથે મોસમનો ૩૬.૦૮ ટકા વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી ૮.૧૪ ઈંચ સાથે મોસમનો ૨૪.૬૪ ટકા જ વરસાદ નોંધાયો છે. આમ, ગયા વર્ષની સરખામણીએ હજુ ૧૧.૪૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

તો રાજ્યમાં જૂન મહિનામાં ૪.૭૩ ઈંચ જ્યારે જુલાઇના ૨૦ દિવસમાં ૩.૪૦ ઈંચ વરસાદ નોંધાયેલો છે. રાજ્યમાં  વરસાદ નોંધાયો ન હોય તેવો એકપણ તાલુકો નથી. પાંચ તાલુકામાં ૨થી ૪.૯૨, ૮૩ તાલુકામાં ૪.૯૬થી ૯.૮૪ ઈંચ, ૧૦૩  તાલુકામાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ, ૪૦ તાલુકામાં ૧૯.૭૨થી ૩૯.૩૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવો એકપણ તાલુકો નથી. ગયા વર્ષે બે તાલુકામાં ૨૦ જુલાઇ સુધીમાં  ૩૯.૩૭ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે એવો એકપણ તાલુકો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
Embed widget