શોધખોળ કરો

Junagadh: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનાં રેકોર્ડ બ્રેક ભાવ, ખેડૂતો ખુશખુશાલ  

જૂનાગઢ માર્કેટયાર્ડમાં  નવી મગફળીની આવક તથા ખેડૂતો સારા ભાવ મળવાથી ખુશખુશાલ થયા છે.  જૂનાગઢ યાર્ડમાં  19 જણસીની આવક નોંધાઈ હતી.

જૂનાગઢ:  જૂનાગઢ માર્કેટયાર્ડમાં  નવી મગફળીની આવક તથા ખેડૂતો સારા ભાવ મળવાથી ખુશખુશાલ થયા છે.  જૂનાગઢ યાર્ડમાં  19 જણસીની આવક નોંધાઈ હતી. જેમાં અડદ અને મગફળીની સાથે તુવેરના પણ ખૂબ જ સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા છે. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરે છે, કારણકે ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે. જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળવાથી જગતનો તાત ખુશખુશાલ છે. આજે 85 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1895 રૂપિયા જ્યારે એક મણનો નીચો ભાવ 1500 રૂપિયા અને સામાન્ય ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો.

તુવેર એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા

જૂનાગઢ માર્કેટયાર્ડમાં તલનાં એક મણનાં 3250 રૂપિયા ભાવ રહ્યાં હતાં.  આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો. સારો ભાવ મળવાથી ખેડૂતો ખુખુશલા જોવા મળ્યા હતા. તુવેરની 224 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ 2519 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 2350 રૂપિયા તથા સામાન્ય ભાવ 2400 રૂપિયા નોંધાયા હતા.

ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે

જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. ચાલુ વર્ષે મગફળીનાં સારા ભાવ રહ્યાં હતાં. હાલ યાર્ડમાં તલ, જીરુંનાં સાર ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. જૂનાગઢ યાર્ડમાં આજે 110 ક્વિન્ટલ તલની આવક થઇ હતી. જેમાં તલનાં એક મણનાં ઉંચા ભાવ 3250 રૂપિયા બોલાયા હતાં. નીચા ભાવ 2800 રહ્યાં હતા અને સામાન્ય 3100 રૂપિયા ભાવ રહ્યાં હતાં.


Junagadh: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનાં રેકોર્ડ બ્રેક ભાવ, ખેડૂતો ખુશખુશાલ  

મગફળીની સારી આવક થઇ

જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઇ રહી છે. આજે યાર્ડમાં જાડી મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ 1322 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1150 રૂપિયા અને સામાન્ય ભાવ 1230 રૂપિયા નોંધાયા છે. આ ઉપરાંત શીંગદાણાનાં એક મણનાં 1660 રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચા ભાવ 1400 રૂપિયા રહ્યો હતો.

સોયાબીનનું જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સારું વાવેતર થયું છે. જેના કારણે હાલ યાર્ડમાં સોયાબીનની આવક થઇ રહી છે. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવી રહ્યાં છે. ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનનાં 939 રૂપિયા ભાવ બોલાયો હતો. જયારે સામાન્ય ભાવ 920 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 850 રૂપિયા રહ્યો હતો. જયારે સોયાબીનની 2660 ક્વિન્ટલ આવક થઇ હતી. આજે મેથીની પણ આવક નોંધાઈ હતી, જેમાં એક ક્વિન્ટલ મેથીની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1054 એક મણનો નીચો ભાવ 800 અને સામાન્ય ભાવ 900 રૂપિયા નોંધાયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget