શોધખોળ કરો

Sabarkantha: સાબરકાંઠામા પોલીસકર્મીઓની દાદાગીરી, 3 અરજીના નિકાલ માટે માંગી 10 લાખની લાંચ, ACB આવતા જ થયા ફરાર

Sabarkantha Crime News: રાજ્યમાં વધુ એક મોટી લાંચ રૂશ્વતની ઘટના સામે આવી છે, સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે

Sabarkantha Crime News: રાજ્યમાં વધુ એક મોટી લાંચ રૂશ્વતની ઘટના સામે આવી છે, સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. હાલમાં આ બન્ને પોલીસકર્મી ફરાર છે. એસીબીએ આ બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 

મળતી માહિતી પ્રમાણ, સાબરકાંઠા જિલ્લામાં વધુ એક મોટી રકમની લાંચ માંગવાની ઘટના સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ અનુસાર, જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી પર લાંચ રૂશ્વત લેવાનો આરોપ લાગ્યો છે. બન્ને પોલીસ કર્માચારીઓ પિયુષ પટેલ અને રમેશ રાઠોડ, એ ત્રણ અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઘટનાને લઇને હવે એસીબીએ તપાસ શરૂ કરી છે. હાલમાં બન્ને આરોપી પોલીસકર્મી ફરાર થઇ ગયા છે. એસીબીએ બન્ને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી છે. ખાસ વાત છે કે આ સમગ્ર મામલામાં મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........

મધ્યપ્રદેશમાંથી એક ક્રૂરતાભરી હત્યાની ઘટના સામે આવી છે, અહીં શખ્સે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે તેને ખુદના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. રાજ્યના છિંદવાડા જિલ્લામાં એક સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કૂહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેને ખુદે પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ક્રૂરતાભરી હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કૂહાડીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી.

મોડી રાત્રે ઘટી આ ભયાનક હત્યાકાંડની ઘટના 
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Violence in Bangladesh: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ઢાકામાં બોમ્બ વિસ્ફોટ, એક વ્યક્તિનું મોત
Embed widget