શોધખોળ કરો

Sabarkantha: સાબરકાંઠામા પોલીસકર્મીઓની દાદાગીરી, 3 અરજીના નિકાલ માટે માંગી 10 લાખની લાંચ, ACB આવતા જ થયા ફરાર

Sabarkantha Crime News: રાજ્યમાં વધુ એક મોટી લાંચ રૂશ્વતની ઘટના સામે આવી છે, સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે

Sabarkantha Crime News: રાજ્યમાં વધુ એક મોટી લાંચ રૂશ્વતની ઘટના સામે આવી છે, સાબરકાંઠા જિલ્લામાં બે પોલીસ કર્મચારીઓએ 10 લાખની લાંચ માંગી હોવાની વાત સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મીઓ પર લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે. હાલમાં આ બન્ને પોલીસકર્મી ફરાર છે. એસીબીએ આ બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. 

મળતી માહિતી પ્રમાણ, સાબરકાંઠા જિલ્લામાં વધુ એક મોટી રકમની લાંચ માંગવાની ઘટના સામે આવી છે. જિલ્લાના જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદ અનુસાર, જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારી પર લાંચ રૂશ્વત લેવાનો આરોપ લાગ્યો છે. બન્ને પોલીસ કર્માચારીઓ પિયુષ પટેલ અને રમેશ રાઠોડ, એ ત્રણ અરજીના નિકાલ માટે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ ઘટનાને લઇને હવે એસીબીએ તપાસ શરૂ કરી છે. હાલમાં બન્ને આરોપી પોલીસકર્મી ફરાર થઇ ગયા છે. એસીબીએ બન્ને પોલીસકર્મીઓની શોધખોળ શરૂ કરી છે. ખાસ વાત છે કે આ સમગ્ર મામલામાં મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે. 

ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........

મધ્યપ્રદેશમાંથી એક ક્રૂરતાભરી હત્યાની ઘટના સામે આવી છે, અહીં શખ્સે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે તેને ખુદના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. રાજ્યના છિંદવાડા જિલ્લામાં એક સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કૂહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેને ખુદે પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ક્રૂરતાભરી હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કૂહાડીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી.

મોડી રાત્રે ઘટી આ ભયાનક હત્યાકાંડની ઘટના 
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget