શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર
સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર થઈ છે. ડેમમાં હજુ પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
![સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર Sardar Sarovar Dam crosses 134 meters water level સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/27183057/sardar-sarovar-dam.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નર્મદા: ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તર પર છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 134 મીટરને પાર થઈ છે. ડેમમાં હજુ પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 7,37,147 ક્યુસેક પાણીની આવક થઈ છે.
મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક વધતા નર્મદા ડેમના 23 ગેટને 3.5 મીટર ખોલવામાં આવ્યા છે. કેનાલમાં હાલ 15,080 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ છે. કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ છે, રોજ નું 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. પાણીની આવકને પગલે ડેમમાંથી 6,15,337 ક્યુસેક પાણી છોડાતા તેની સીધી અસર ભરૂચ નદી કાંઠા વિસ્તારના લોકોને થઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)