શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા
સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 4 લાખ 6 હજાર 792 ક્યુસેક થઈ છે.
![સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા Sardar Sarovar Narmada Dam 23 gates open સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/26195310/narmada-dam.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એૈતિહાસિક સ્તરે પહોંચી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 133.72 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 4 લાખ 6 હજાર 792 ક્યુસેક થઈ છે. પાણીની જાવક 4 લાખ 6 હજાર 581 ક્યુસેક છે.
ભરૂચ ,નર્મદા ,વડોદરા, નર્મદા કાંઠાના ગામોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા ભરૂચની નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળ સપાટી 21.25 ફૂટ નોંધાઇ છે. કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)