શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા જાણીતા સહકારી આગેવાન અને કોંગ્રેસના નેતાનું થયું નિધન? જાણો કોણ છે આ નેતા?
APMCના ચેરમેન અને તાલુકા સહકારી સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણીનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સર્વત્ર શોકની લાગણી ફરી વળી છે. મોહનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. કોંગ્રેસના સહકારી આગેવાનના અવસાનથી શોકનો માહોલ છવાયો છે.
અમરેલીઃ અમરેલીના સહકારી આગેવાનનું નિધન થયું છે. APMCના ચેરમેન અને તાલુકા સહકારી સંઘના પ્રમુખ મોહનભાઇ નાકરાણીનું નિધન થયું છે. તેમના નિધનને પગલે સર્વત્ર શોકની લાગણી ફરી વળી છે. મોહનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. કોંગ્રેસના સહકારી આગેવાનના અવસાનથી શોકનો માહોલ છવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રાઇમ
વડોદરા
ટેલીવિઝન
Advertisement
for smartphones
and tablets
and tablets