શોધખોળ કરો

મામી સાથે ભાણેજના બંધાયા શારીરિક સંબંધો, મામીની દીકરી પર પણ બગાડતો નજર, અને પછી...’

મામી અને ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો.

દાહોદમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દાહોદમાં મહિલાની હત્યા કોઇ અન્યએ નહી પરંતુ મહિલાના ભાણેજે જ કરી હતી. પોલીસે ખુલાસો કર્યો હતો કે આરોપી પ્રવીણસિંહને તેની મામી સાથે અનૈતિક સંબંધ હતા. એટલું જ નહી આરોપી પ્રવીણ પામોંણી મામીની દીકરી પર પણ નજર બગાડતો હતો. જેનો તેની મામીએ વિરોધ કર્યો હતો જેને કારણે આરોપી પ્રવીણસિંહે તેની મામીની હત્ય કરી હતી. પોલીસે દાહોદથી ઝાબુઆ વચ્ચેના 100થી વધુ CCTV ફૂટેજ ચકાસી હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો હતો. મામીનો મૃતદેહ બંધ સેલ્સ ટેક્સ કચેરીમાં આવેલી અવાવરું કેબિનમાં મળી આવ્યો હતો. પોલીસે 36 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસી આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે દાહોદ નજીક પુંસરી ગામે આવેલી લાંબા સમયથી બંધ પડેલી RTO ચેકપોસ્ટના એક કેબિનમાંથી એક મહિલાની હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. મહિલાના લગ્ન ઝાલોદ તાલુકાના એક ગામમાં થયા હતા. મામી અને ભાણેજ વચ્ચે અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો હતો. ભાણેજ પ્રવીણ પામોંણીએ મામીની હત્યા કરી હતી. મામી સાથે આડા સબંધ છતાં પ્રવીણ  તેની દિકરી ઉપર પણ નજર બગાડી હતી. જેના કારણે મામી તેને ધમકી આપી હતી. જેથી ભાણેજે મામીની હત્યા કરી હતી. દાહોદથી ઝાબુઆ વચ્ચે 100 સીસીટીવી ચકાસતા મહિલાના ભાણિયાએ હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો હતો.

પોલીસ કૉન્સ્ટેબલે ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા

પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઇ લીધો છે. આ ઘટનાને સમગ્ર પોલીસ જગત માટે કલંકરૂપ ગણવામા આવી રહી છે. પોતાની સુસાઇટ નૉટમાં પોલીસ કૉન્સ્ટેબલે પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો છે. 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એક પોલીસ કૉન્સ્ટેબલ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. પાલનપુરમાં વિઠ્ઠલ ચૌહાણ નામના પોલીસ કૉન્સ્ટેબલે પોતાના ઘરે જ રાત્રિના સમયે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ આપઘાત કરતાં પહેલા એક સુસાઇટ નૉટ લખી હતી, જેમાં તેને પોતાના જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ અપાયાની વાત કરી છે. પોલીસ કૉન્સ્ટેબલે સુસાઇટ નૉટમાં પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર આ પ્રકારના કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતક પોલીસ કૉન્સ્ટેબલ વિરૂદ્ધ કચ્છમાં પ્રૉહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે. હાલમાં પોલીસ કૉન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણના મૃતદેહને પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
Embed widget