શોધખોળ કરો
Advertisement
ભાવનગરઃ તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત, તળાવમાંથી મળી બંનેની લાશ
ગારિયાધાર તાલુકાના પાલડી ગામે નયન હરિયાણી(ઉં.વ.12) અને યુગ બારડ (ઉ.વ.14) ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જતાં બંનેના મોત થયા છે.
ભાવનગરઃ ગારિયાધાર તાલુકાના પાલડી ગામે બે બાળકો ડૂબી જવાની ઘટના બની છે. તળાવમાં નાહ્વા પડેલા બે બાળકો ડૂબી ગયા હતા. જેમાં બંનેના મોત થતાં આખા ગામમાં શોકની લાગણી ફરી વળી છે.
મળતી વિગતો પ્રમાણે ગારિયાધાર તાલુકાના પાલડી ગામે નયન હરિયાણી(ઉં.વ.12) અને યુગ બારડ (ઉ.વ.14) ન્હાવા પડ્યા હતા. દરમિયાન ડૂબી જતાં બંનેના મોત થયા છે. શોધખોળ બાદ તળાવમાંથી બંને બાળકોની લાશ મળી આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion