શોધખોળ કરો

કોરોનાનો કહેર વધતા ગુજરાતના આ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, 16 જેટલા એક્ટિવ કેસ

ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા.

કોરોનાનું સંક્રમણ વધતા આણંદનું ચાંગા ગામ સ્વૈચ્છિક બંધ રહેશે. આણંદના પેટલાદ ગામે ગ્રામજનોએ ચાંગા ગામને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આવતીકાલથી 13 એપ્રિલ સુધી બંધ ચાંગા ગામ સ્વયંભૂ બંધ રહેશે. સવારે 6થી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે બજારો ખુલ્લી રાખવામાં આવશે. આણંદ ગ્રામ્યમાં કોરોનાના 16 જેટલા એક્ટિવ કેસ થતા ગ્રામજનોએ ચાંગા ગામને સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના ( Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2410 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં ગઈકાલે  2015 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,92,584 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારની નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12996 પર પહોંચ્યો છે. જેમાંથી 155 લોકો વેન્ટિલેટર પર અને 12841 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.35 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, વડોદરા કોર્પોરેશનમાં  1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4528 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 613, સુરત કોર્પોરેશનમાં 464, વડોદરા કોર્પોરેશનમાં 292, રાજકોટ  કોર્પોરેશનમાં 179, સુરત 151, વડોદરા 71, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-33, જામનગર કોર્પોરેશન -32, મહેસાણા-31, મહીસાગર-29, ભરુચ-28, ગાંધીનગર કોર્પોરેશન-27, પાટણ-27, ખેડા-26, મોરબી-26, સાબરકાંઠા-26,ગાંધીનગર-25, પંચમહાલ-25, અમરેલી-24, જામનગર-24, કચ્છ-24, નર્મદા-22, દાહોદ-21, આણંદ-19, વલસાડ-17, સુરેન્દ્રનગર-14, અમદાવાદ-13, બનાસકાંઠા-12 અને ભાવનગરમાં 10 કેસ નોંધાયા હતા.

કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?

રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2015 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,92,584 છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,97,680 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 60,65,682 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,69,262 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News | વસ્ત્રાપુરમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે પથ્થરમારો, એકનું મોતParesh Dhanani | રાજકોટમાં ધાનાણીને લઈ કોંગ્રેસના યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ, જુઓ અહેવાલBhupendra Patel | ઝારખંડમાં તમામ સીટ પર કમળ ખીલશે, મુખ્યમંત્રીનો પ્રચંડ ચૂંટણી પ્રચારHun To Bolish | હું તો બોલીશ | સામ પિત્રોડા લાવ્યા રાજનીતિમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Lok Sabha Elections 2024: ‘ઈન્ડિયા ગઠબંધને બનાવી છે એક વર્ષ – એક PMની ફોર્મુલા’, વડાપ્રધાન મોદીએ કર્યો દાવો
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
Ahmedabad: વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણ, વૃદ્ધ મહિલાનું મોત
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
DC vs GT: શ્વાસ થંભાવી દેતી મેચમાં દિલ્હીનો વિજય, છેલ્લા બોલે ગુજરાતનો પરાજય,મિલર-રાશિદની લડાયક ઈનિંગ
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ,   ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Cancer Risk: આ ઘરગથ્થુ વસ્તુઓ કેન્સરનું બની શકે છે કારણ, ઉપયોગ કરતા પહેલા ધ્યાન રાખો
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Electric Bike: 2 ટ્રક ખેંચી શકે તેટલો પાવર,સિંગલ ચાર્જમાં ચાલશે 323 KM, ભારતમાં લોન્ચ થઈ વિશ્વની સૌથી અદ્યતન ઇલેક્ટ્રિક બાઈક
Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Maharashtra: યવતમાલમાં ચૂંટણી સભામાં ભાષણ આપતા સમયે સ્ટેજ પર પડી ગયા નીતિન ગડકરી, જાણા વિગતે
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Garuda Purana: મૃતકના આગલા જન્મ માટે જરૂરી છે પિંડ દાન, ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે મહત્વ
Embed widget